જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, 15થી વધુ લોકોની ધરપકડ; વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં ગુરુવારે રાત્રે બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના સિહોરા તાલુકાના આઝાદ ચોક વિસ્તારમાં આવેલ દુર્ગા મંદિર અને મસ્જ...
શાહજહાંપુરમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને 200 મુસ્લિમો સામે FIR
શાહજહાંપુરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો. આ પોસ્ટમાં પયગંબર મુહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ઘટનાથી મુસ્લિમ સમુદાયના લોકો ભારે આક્ર?...
હિંદુ દેવી-દેવતાઓને ગાળો, પયગંબરના અપમાનના આરોપે મુસ્લિમ ટોળાનો ઉપદ્રવ
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 12 સપ્ટેમ્બરનાં સાંજે એક કથિત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે તંગદિલીનો માહોલ સર્જાયો. એક યુવાન પર કુરાન અને પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા...
યુપીના સંભલમાં વધુ એક મંદિર બંધ હાલતમાં મળ્યું, પોલીસે તાળાં ખોલી કરી સાફ-સફાઈ
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના સંભલના મુસ્લિમ વિસ્તારમાં 46 વર્ષ જૂના બંધ મંદિરની શોધ બાદ વધુ એક મંદિર મળ્યું છે. દબાણ દૂર કરતી વખતે પોલીસેને આ મંદિર ગાઢ વસ્તીમાંથી મળી આવ્યું છે. મંદિર વિસ્તારમ?...
ચિન્મય દાસની ધરપકડથી પહેલા પોતાને દૂર રાખ્યા, હવે ISKCON એ સમર્થન આપવાની વાત કરી
બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિન્દુ પુજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ હિન્દુઓ રસ્તાઓ પર આવી સમગ્ર ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે હ?...
બાંગ્લાદેશમાં ઈસ્લામિક ટોળાએ હિંદુ ગાયકના 140 વર્ષ જૂનુ ઘર સળગાવ્યું, 3000 થી વધુ સંગીતનાં સાધનો બળીને ખાક
બાંગ્લાદેશમાં હસીના સરકાર વિરુદ્ધ શરૂ થયેલો વિરોધ હવે હિંદુ વિરોધી હિંસામાં ફેરવાઈ ગયો છે. વિવિધ સ્થળોએ હિન્દુ મંદિરો અને હિન્દુ ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં ગઈ કાલે ઈસ્લા...
ડાંગ જિલ્લામાં ચાલી રહેલ ખુલ્લેઆમ ધર્મતરણમાં વધુ એક વિવાદ
આહવા ગામથી સાત કિલોમીટર દૂર ભુસદા નદી કિનારે કેટલાક લોકોને ઈસાઈ ધર્માંતરણ કરાવી રહ્યા હોવાના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ ધર્મંતરણની પ્રવૃત્તિમાં ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ફ?...
ડાંગ જિલ્લામાં ખુલ્લેઆમ ચાલી રહી છે ધર્માંતરણની પ્રવૃત્તિઓ
ડાંગ જીલ્લાનાં આહવા તાલુકામાં ફર્સ્ટ ડીસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ ધ બ્રધરેન ઈ/૬૪૩ ભરૂચ સંસ્થાનાં પાદરી રેવ. વિપુલ ઠાકોર રહે. આહવા તેમનાં સાગરીત, વિનોદ ક્રિસ્ચ્યન, બાબજીભાઈ ગામીત, જોની વસાવા તથા ઓરી?...
‘एक और गोधरा की साजिश’: गुजरात में कट्टरपंथी इस्लामी भीड़ ने श्रद्धालुओं से भरी बस को रोका, कहा – हमारे इलाके में नहीं चलेगा ‘जय श्री राम’
गुजरात के अहमदाबाद से इस्लामी कट्टरपंथी भीड़ की नापाक हरकत का एक वीडियो सोशल मीडिया पर तेज़ी से वायरल हो रहा है। इसमें कई कट्टरपंथी मुस्लिम हिंदू कार्यकर्ताओं से भरी एक बस को बीच सड़क पर घेरक?...
બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાંખવાની ધમકી મળી, આરોપીની ધરપકડ
એક વિશેષ સમુદાયના વ્યક્તિએ તાજેતરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. શું છે સમગ્ ઘટના? ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી વખ...