રામનવમી 2026 : ભગવાન શ્રીરામના જન્મોત્સવનું આધ્યાત્મિક મહત્ત્વ અને ઉજવણીની પરંપરા
રામનવમી શ્રી વિષ્ણુના સાતમાં અવતાર શ્રીરામ જન્મ પ્રીત્યર્થ શ્રી રામનવમી ઊજવે છે. ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. ઘણાં રામમંદિરમાં ચૈત્ર સુદ એકમથી નવ દિવસ આ ઉત્સવ ઊજવવામાં આવે છે. રામાયણના ...
મોહન ભાગવતનું મોટું નિવેદન : ‘બ્રાહ્મણ જ નહીં, કોઈ પણ બની શકે સરસંઘચાલક’
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં યોજાયેલી ‘મુંબઈ વ્યાખ્યાનમાળા’ દરમિયાન સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે અનેક રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર સ્પષ્ટ અને દ્રઢ અભિપ્રાયો વ્યક્ત કર્યા. ‘સ?...
નર્મદા : દોઢસોથી વધુ આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ છોડીને ફરી અપનાવ્યો હિન્દુ ધર્મ
ગુજરાતમાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાઓ વચ્ચે નર્મદા જિલ્લામાં ઘરવાપસીનો મહત્વપૂર્ણ બનાવ સામે આવ્યો છે. અહીં ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા દોઢસોથી વધુ આદિવાસી ફરી હિન્દુ ધર્મમાં પર?...
હિંદુત્વ ભારતનો આત્મા, ધર્માંતરણ રોકવા કાયદો જરૂરી : દત્તાત્રેય હોસબાલે
RSS સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ હિન્દુત્વને "ભારતનો આત્મા" ગણાવ્યો છે. તેમણે ઇન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ધાર્મિક પરિવર્તન રોકવા માટે જનજ...
દરરોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાના છે અદભૂત ફાયદા, જાણો સાચી રીત
હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે શિવની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરવાની ભગવાન શિવના આશીર્વાદ મળે છે. મંત્રોના જાપ કરવાથી અકાળ મૃત્યુનો ડર પણ દૂર થાય છે. ?...
જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કર્યો. અંધ હોવા છતાં, તેમણે 100 થી વધુ ગ્રંથોની રચના કરી છે, જેમા...
પુષ્કરમાં વિશ્વનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, સરસ્વતીજીએ આપ્યો હતો શ્રાપ, ઈતિહાસ રોચક
અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું, શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક શહેર પુષ્કર તેની અનોખી ઓળખ માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં બ્રહ્માંડના સર્જનહાર ભગવાન બ્રહ્માનું એકમાત્ર મંદિર જ નથી, પરંતુ ...
અમદાવાદમાં સાંઈબાબાનું મંદિર, જ્યાંનો પ્રસાદ ગ્રહણ કરવાથી નિસંતાનોને ઘરે પારણા બંધાવાની માન્યતા
હિન્દુ ધર્મમાં ઈશ્વર સાથે ખૂબ જ આસ્થા રહેલી હોય છે. અને તે આસ્થા અનેક મંદિરો સાથે જોડાયેલી હોય છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનમાં રહેલા દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરતા હોય ...
શા માટે હનુમાનજીની પૂજા ફક્ત મંગળવાર અને શનિવારે જ કરવામાં આવે છે? જાણો કારણ
હનુમાનજીને હિન્દુ ધર્મમાં સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. હનુમાનજીને કળિયુગના એકમાત્ર જીવંત દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. હનુમાનજીને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને...
વિશ્વમાં એકમાત્ર અહી આવેલું છે હનુમાનજીના દીકરાનું મંદિર, દ્વારકાથી 5 કિમી દુર છે આ મંદિર
હિંદુ ધર્મમાં પવન પુત્ર ભગવાન હનુમાનની પૂજાનું ઘણું મહત્વ છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે બજરંગબલીની પૂજા કરી શકે છે,મંગળવાર અને શનિવાર તેમની પૂજા કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આજે આપ?...