ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય
ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય અર્પણ થયેલ છે. છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦?...
આફ્રિકાની મદદે ભારત : કાંગોમાં ઇબોલા પ્રકોપ સામે લડવા ઇમરજન્સી દવાઓ અને મેડિકલ સહાય મોકલી
વિશ્વમાં ફરી એકવાર જીવલેણ ઇબોલા વાયરસનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતે માનવતાવાદી અભિગમ દાખવી આફ્રિકાના દેશ કાંગોની મદદ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારત સરકારે કાંગોમાં ?...