છત્તીસગઢ એન્ટિ-નક્સલ ઓપરેશનમાં અનેક IED વિસ્ફોટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં 26 જાન્યુઆરીએ ભારતીય સેનાના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન છ જેટલા IED વિસ્ફોટ થતાં કુલ 11 જવાન ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હેલિકોપ્ટર મારફતે રાયપુર એરલિફ્ટ કરવામ?...
છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં આજે સવારે એક ભયંકર IED વિસ્ફોટની ઘટના બની છે, જેને કારણે સુરક્ષા દળોને મોટું નુકસાન થયું છે. ઇન્દ્રાવતી નેશનલ પાર્કની આસપાસના વિસ્તારમાં ડિસ્ટ્ર...
અમદાવાદ એરપોર્ટને બીજી વખત મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરીવાર મળેલી બોમ્બ ધમકીથી સુરક્ષા એજન્સીઓ એકવાર ફરી સતર્ક બની ગઈ છે. અઠવાડિયામાં આ બીજી ઘટના છે, જેમાં અજાણ્યા ઈમેલ મારફતે એરપોર્ટ પ?...