છત્તીસગઢ એન્ટિ-નક્સલ ઓપરેશનમાં અનેક IED વિસ્ફોટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં 26 જાન્યુઆરીએ ભારતીય સેનાના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન છ જેટલા IED વિસ્ફોટ થતાં કુલ 11 જવાન ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હેલિકોપ્ટર મારફતે રાયપુર એરલિફ્ટ કરવામ?...
દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, સંદિગ્ધ ઉમરના ભાઈ અને માતાની ફરીદાબાદમાં ધરપકડ
10 નવેમ્બરનાં રોજ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલો વિસ્ફોટ દેશભરમાં હચમચાટ મચાવી ગયો છે. સાંજે લગભગ 6:52 વાગ્યે નેતાજી સુભાષ માર્ગ પર હ્યુન્ડાઇ i-20 કારમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ફોરેન્સિક તપાસમા?...
મણિપુરમાં મોટું ઓપરેશન: Ak-47, IED અને ગ્રેનેડ જેવા ઘાતક 203 હથિયાર જપ્ત
મણિપુરના સંવેદનશીલ અને ઊંચા તણાવવાળા માહોલ વચ્ચે સુરક્ષા દળોએ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુપ્ત માહિતીના આધારે ગુરુવાર રાતથી શુક્રવાર સવાર સુધી ચાલેલા વિશાળકાય અને સંકલિત સર્ચ ઓપરેશનમાં ?...
પહલગામ હુમલામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પૂંછમાં આતંકીઓના ઠેકાણેથી મળ્યા 5 IED
પહલગામ હુમલાના 16 દિવસ બાદ સેના, પોલીસ અને એસઓજી સહિતની સુરક્ષાદળોની ટીમને તપાસમાં સફળતા મળી છે. પુંછ જિલ્લાના સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. મોડી ?...
બેંગલુરુના કેફેમાં વિસ્ફોટ, નવ ઘાયલ, સીએમએ કહ્યું- બ્લાસ્ટ IEDથી થયો, જુઓ બ્લાસ્ટના CCTV
બેંગ્લોરના રાજાજીનગરમાં રામેશ્વરમ કેફેમાં પ્રંચડ વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં IED બ્લાસ્ટ...
છત્તીસગઢમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ પહેલા નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ
આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે આજે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત સમા?...