કર્તવ્ય પથ પર ભારતીય સેનાની તાકાત, શક્તિ પ્રદર્શન કર્યું
દેશભરમાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે થઈ રહી છે. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં ભારત પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધ?...
અયોધ્યામાં સ્થપાશે NSGનું સાતમું હબ, રામનગરીમાં 24 કલાક તહેનાત રહેશે કમાન્ડો, ગૃહમંત્રી શાહની ઘોષણા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 14 ઑક્ટોબર, 2025ના રોજ જાહેરાત કરી હતી કે હવે અયોધ્યામાં પણ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નું એક નવું સ્થાયી હબ સ્થાપવામાં આવશે, જ્યાં “બ્લેક કેટ કમાન્ડો” કાયમી ધોરણે ત...
અમરેલી : ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય, લોકસમૂહ હાજર
જમ્મુ-કાશ્મીરમાં દેશની સુરક્ષા દરમિયાન શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઘામેલ ગામના વીર જવાન મેહુલભાઈ મેપાભાઈ ભુવા (ભરવાડ)ને તેમના વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવ?...
શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ એક ગંભીર તબક્કે પહોંચી ગયો છે, જ્યાં એક પણ આતંકવાદી હુમલો હવે સામાન્ય બનાવ નહિ ગણાય, પણ યુદ્ધના ઘોષણા-સમાન રૂપમાં જોવામાં આવશે. ભારત સરકારે 10 મે, 2025ના રોજ આપેલી ?...
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક શરૂ, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા
ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફ?...
ભારત સામે પંગો મસૂદ અઝહરને ભારે પડ્યો, પૂરો પરિવાર સાફ, 14નાં મોત, પાકિસ્તાની મીડિયાનો દાવો
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા લોકોની લિસ્ટમાં મસૂ?...
પગથી બંદૂક ચલાવી, છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા…મેજર શૈતાન સિંહની શૌર્યગાથા
ભારત માતાના બહાદુર સપૂતો સામે જ્યારે પણ ચીની સેનાએ આંખ મિલાવવાની હિંમત કરી છે, ત્યારે તેને હંમેશા નીચી નજર કરવી પડી છે. ઈતિહાસ સાક્ષી છે કે ચીને ક્યારેય ભારત પર સામી છાતીએ હુમલો કર્યો નથી. તે ?...
બારામુલ્લામાં સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
દક્ષિણ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન બાદ આજે બારામુલ્લા જિલ્લાના ઉરી, હાથલંગા વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના તેમજ બારામુલા પોલીસ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થય...
સેનાની તાકાતમાં થશે વધારો, સંરક્ષણ મંત્રાલયે 7800 કરોડની ખરીદીને આપી મંજૂરી
આજે ભારતના સંરક્ષણ દળોની તાકાતને વધારવા માટે રૂ. 7,800 કરોડની ખરીદીની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં Mi-17 V5 હેલિકોપ્ટર માટે ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટની ખરીદીનો પણ સમાવેશ થાય છે. સંરક્?...
INDIA ગઠબંધનના લોગોમાં જોવા મળશે ત્રિરંગાની ઝલક, ત્રીજી બેઠકના પહેલા દિવસે થશે અનાવરણ
વિપક્ષી ગઠબંધન INDIAની મુંબઈમાં ત્રીજી બેઠક યોજાશે. આ બેઠક પહેલા ગઠબંધનINDIAએ તેનો લોગો તૈયાર કર્યો છે. આ લોગોમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો ઉપરાંત વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવશે. બેઠકમાં સીટોની ફો?...