ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: ઈઝરાયલમાં સ્થાપિત થશે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા
ભારત અને ઈઝરાયલ વચ્ચેના રાજદ્વારી, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ મજબૂત બન્યા છે. હવે આ સંબંધોને ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિમાણ આપતા એક મહત્વપૂર્ણ સમાચાર સામ...
ઇઝરાયેલે પીએમ મોદીને આપ્યો ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’, કહ્યું – ભારત ઇઝરાયેલના દુઃખને સમજે છે
ઇઝરાયેલની સંસદ એટલે કે નેસેટમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’થી સન્માનિત કરવામાં આવ્યા. આ મેડલ પ્રાપ્ત ?...
નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું
ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતામાં એક નવો અને ભાવુક અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન સામે આવેલા કેટલાક ખાસ દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. ખ...
25-26 ફેબ્રુઆરીએ ઇઝરાયેલ યાત્રાએ જશે વડા પ્રધાન મોદી, પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન બે દિવસીય સત્તાવાર મુલાકાતે ઇઝરાયેલ જઈ રહ્યા છે. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુના આમંત્રણ પર યોજાઈ રહેલી આ મુલાકાતને બંને દેશો વચ્ચેના...
ઈઝરાયેલે સો. મીડિયા પર ભારત માટે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતા વિશ્વના દેશોની યાદી જાહેર કરી
ઇઝરાયેલ અને ભારત વચ્ચેની દોસ્તી કોઈનાથી છૂપી નથી. બંને દેશ સમયસમયાંતરે પોતાની એકજૂથતા વ્યક્ત કરતા રહે છે. દરમિયાનમાં, ઇઝરાયેલે એવા દેશોની સૂચિ જાહેર કરી છે જે ભારત તરફ સૌથી વધારે સકારાત્મક ?...