અમિત શાહ : સરહદોની આસપાસ, ખાસ કરીને 15 કિલોમીટરની અંદરના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજસ્થાનના બીકાનેરમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોની સુરક્ષા મજબૂત બનાવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સરહદી જિલ્લ?...
રાષ્ટ્રપતિ મુર્મૂએ ‘પ્રચંડ’ હેલિકોપ્ટરમાં ભરી ઉડાન, પાકિસ્તાન સરહદ નજીક રચ્યો ઈતિહાસ
ભારતની સૈન્ય શક્તિ અને સ્વદેશી રક્ષણ ટેકનોલોજીના ઈતિહાસમાં શુક્રવારે એક મહત્વપૂર્ણ ક્ષણ ઉમેરાઈ છે. ભારતના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ મુર્મૂએ જેસલમેર એરફો?...
રાજસ્થાનમાં ભારત-પાક સરહદ નજીક ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટનો ભાંડો, 2 જર્મન સહિત 6 ઝડપાયા
રાજસ્થાનના ભારત–પાકિસ્તાન સરહદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા શ્રીગંગાનગર જિલ્લાના શ્રી કરણપુર વિસ્તારમાં એક મોટા ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટનો ખુલાસો થયો છે. પોલીસે 18 ડિસેમ્બરની મોડી રાત્રે ?...
જેસલમેરમાં હડપ્પા સંસ્કૃતિના 4500 વર્ષ જૂના અવશેષો મળ્યા: ઈતિહાસકારોનું મોટું સંશોધન
રાજસ્થાનના જેસલમેર જિલ્લા અને પાકિસ્તાન સરહદ નજીક આવેલા રામગઢ જિલ્લાથી 60 કિલોમીટર દૂર અને સાદેવાલાના 17 કિમી ઉત્તર-પશ્ચિમમાં સ્થિત રતાડિયા રી ડેરી નામના સ્થળે હડપ્પા સંસ્કૃતિના લગભગ 4500 વર્?...
અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની ફરી શરૂ કરાશે પણ BSF એ કરેલા આ નવા ફેરફારો સાથે
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા હતા. જેમાં અમૃતસરમાં અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે જ્યારે બં?...
બનાસકાંઠા ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તાર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજાઈ હતી
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર ખાતે રાજ્ય સરકારના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર "ઓપરેશન અભ્યાસ"ના ભાગરૂપે નાગરિક સંરક્ષણ (Civil Defence) વિષયક જાગૃતિ અને તૈયારી વધ?...