વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાત આવશે; અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને મળશે ₹5477 કરોડના વિકાસ કાર્યોની ભેટ – પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
અમદાવાદમાં ₹1,624 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ લેનનો બનશે, વડાપ્રધાન કરશે ખાતમુહૂર્ત. મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1218 કરોડના વિકાસકાર્યોની ભેટ. ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડન?...
માત્ર 2 કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચી જવાશે, જાણો બુલેટ ટ્રેન ક્યારે શરુ થશે
ભારતની પહેલી બુલેટ ટ્રેન સેવા હવે ટૂંક સમયમાં હકીકત બનવાની તૈયારીમાં છે. રવિવારે ગુજરાતના ભાવનગરમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વ?...
ભાવનગર મહુવા રેલગાડી અડફેટે ઈશ્વરિયાની બાળકીનું કરૂણ મરણ
ભાવનગર મહુવા રેલગાડી અડફેટે ઈશ્વરિયાની બાળકીનું કરૂણ મરણ નીપજ્યું છે. પોતાના ઘર નજીક બનેલી દુર્ઘટનાથી ગામમાં શોકની લાગણી વ્યાપી છે. ભાવનગર ધોળા રેલમાર્ગ વચ્ચે સણોસરા પાસેનાં ઈશ્વરિયા ગા...
રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે મોટા સમાચાર, આવી ગઈ નવી RailOne ઓલ-ઇન-વન એપ
1 જુલાઈ 2025ના રોજ IRCTC અને CRIS (Centre for Railway Information Systems)ના સહયોગથી ઓફિશિયલ રીતે લોન્ચ થયેલી RailOne એપ હવે રેલ મુસાફરો માટે એકમાત્ર અને સંપૂર્ણ ડિજિટલ બની ગઈ છે. આ અગાઉ તમારે ટિકિટ બુકિંગ, લાઈવ ટ્રેન સ્ટેટસ, ફૂડ ઓર?...
કેન્દ્ર સરકારે રૂ. 18 હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી, ત્રણ રાજ્યોને થશે લાભ
કેન્દ્રીય રેલ્વે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, રેલ્વે મંત્રાલયના 4 પરિયોજનાઓને મ...