મા ગંગાએ પહેલા મને કાશી બોલાવ્યો, હવે તો લાગે છે કે તેમણે મને દત્તક જ લઈ લીધો છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 માર્ચ) ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં મુખબા ખાતે મા ગંગાની પૂજા કર્યા બાદ તેમણે હર્ષિલમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે સૌથી પહેલા ઉત્તરાખંડના માના ?...
370 હટાવી, ચૂંટણી કરાવી, હવે PoKનો વારો, જયશંકરે જણાવ્યો કાશ્મીર પર ભારતનો મોટો પ્લાન
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડના 6 દિવસના પ્રવાસે છે. અહીં તેઓ ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ગઈકાલે, લંડનમાં એક કાર્યક્રમમાં ક...
ભારતમાં સતત વધી રહ્યો છે સ્વાઈન ફ્લૂનો ખતરો, જાણો લક્ષણો વિશે
ભારતમાં સ્વાઈન ફ્લૂના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં ચેપી સ્વાઈન ફ્લૂ (H1N1)ના કેસોમાં અચાનક વધારો થયો છે. નવા ડેટા અનુસાર, ડિસેમ્બર 2024 સુધી દેશમાં 20 હજારથી વધુ કેસ હતા, જ્યારે મૃત્યુ?...
નવસારી મહાપાલિકા બન્યા બાદ પણ કર્મચારીઓ હજુ સુધી યોગ્ય કામગીરી કરવા માટે ટેવાયા નથી
કાલિયાવાડી બ્રીજની કામગીરીને લઈને પાણીની લાઈનને અલગ કરી દેવાઈ હતી. જોકે, બે દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ હોવા છતાં પાલિકાના અધિકારી કે કર્મચારીઓને સમારકામ કરવાનો સમય મળ્યો ન હતો. બાદમાં સોશ...
નવસારીના વાંસી-બોરસીમાં વડાપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ
નવસારીના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 8મી માર્ચના રોજ આગમન થનાર છે ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે લખપતિ દીદી સન્માન સમારોહ સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સ...
હવે કર્મચારીઓના પગાર AI ટેક્નોલોજીની મદદથી નક્કી કરાશે
ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ સતત વધી રહ્યો છે, અને તે કર્મચારીઓના સેલેરી સ્ટ્રક્ચરમાં પણ બદલાવ લાવી શકે છે. મોટી કંપનીઓ આગામી ૩-૪ વર્ષમાં AI આધારિત પ્રિડિક્ટિવ મોડેલ્સ અપનાવીન?...
ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે
ઠાકરધામ બાવળિયાળીમાં આવતાં સપ્તાહે નગાલાખા બાપા મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે. મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈજી રમેશભાઈ ઓઝાનાં વ્યાસ?...
નડિયાદ તાલુકાની મહુડીયાપુરા પ્રાથમિક શાળા તાબે સુરાશામળ ખાતે કિશોરીઓ માટે સેનિટેશન યુનિટનું ઉદ્ઘાટન
ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ દ્રારા નડિયાદ તાલુકા ની મહુડીયાપુરા પ્રાથમિક શાળા – તાબે સુરાશામળ ખાતે પ્રૉજેક્ટ "ગરિમા” હેઠળ કિશોરીઓ માટે સેનિટેશન યુનિટ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું, અમદાવાદ ...
આણંદ મહાનગરપાલિકા ના પ્રથમ કમિશનર મિલિંદ બાપના દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ નું રૂ. ૧૦૫૫.૩૨ કરોડનું બજેટ રજૂ કરાયું
આણંદ શહેરમાં ટ્રાફિક વાળા ચોક/સર્કલમાં અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલનું નિર્માણ કરાશે. ગોયા તળાવને અમદાવાદ કાંકરીયાની થીમ બેઝ પર ડેવલોપ કરવામાં આવશે. આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કરમસદ ખ?...
પર્યાવરણની જાળવણી તરફ માહી ડેરીનું વધુ એક પગલું
ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો પ્રારંભથયો છે. દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગે દક્ષિણ ગુજ?...