પુલવામા હુમલાની સાતમી વરસી, PM મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓએ 40 CRPF શહીદોને આપી શ્રદ્ધાંજલિ
આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશ 2019માં થયેલા ભયાનક પુલવામા આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને યાદ કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ માતૃભૂમિ માટે સર્વોચ્?...
સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ
દુનિયાના સૌથી ઊંચા અને સૌથી કઠિન યુદ્ધક્ષેત્ર ગણાતા સિયાચીન ગ્લેશિયરમાં ફરી એકવાર હિમસ્ખલનની ભયાનક ઘટના બની છે, જેમાં ભારતીય સેનાના ત્રણ જવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ દુર્ઘટના ત્યાર?...
કોણ છે હાશિમ મુસા? પહલગામ હુમલાના મુખ્ય આરોપીને ભારતીય સેનાએ ઠાર માર્યો
એક તરફ જ્યાં દિલ્હી ખાતે સંસદમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને સેનાના શૌર્ય અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યાં જ બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોએ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. પહલગ?...
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો શેર કર્યો, જુઓ સેનાનું શૌર્ય અને સાહસ
ભારત દ્વારામાં શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરનો ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડે ફરી એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પાકિસ્?...
જમ્મુ-કાશ્મીર: કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદી ઠાર, સેનાના 4 જવાન અને એક પોલીસ અધિકારી ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અઠડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકાર?...