ભારતીય સેનાએ કર્યો નીતિમાં ફેરફાર, હવેથી આ રીતે મળશે પ્રમોશન, ન્યૂ સિસ્ટમ લાગુ
ભારતીય સેનામાં પ્રમોશનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ભારતીય સેનાએ પોતાના અધિકારીઓ માટે પ્રમોશન સિસ્ટમમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે તમામ લેફ્ટનન્ટ જનરલોની મેરિટ લિસ્ટ તેમના પ?...
આતંકવાદ સામે ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, જમ્મુ-કાશ્મીરમાં 5 આતંકી ઠાર માર્યા, 2 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આજે (19મી ડિસેમ્બર) સવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના કાદર વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર માર્યાના અહેવાલ છે. આ ઉપરાંત એન્...
હવે સિયાચીન અને ગલવાન સુધી પ્રવાસીઓ જઈ શકશે, ભારતીય સેનાનો મોટો નિર્ણય
ભારતીય સેનાના આ મહત્વપૂર્ણ નિર્ણયથી પ્રવાસી, ખાસ કરીને એડવેન્ચર ટ્રેકિંગ અને નેચરલ બ્યૂટીના શોખીન લોકો માટે નવી સંભાવનાઓ ખુલી ગઈ છે. સિયાચીન ગ્લેશિયર, કારગિલ અને ગલવાન ખીણ જેવા વિસ્તારોએ હ...
દેશની સરહદો પર રોબોટિક શ્વાન તૈનાત કરવામાં આવશે: 10 કિમીના અંતરથી ઓપરેટ કરી શકાય છે
આ રોબોટિક ડોગ્સ, જેમણે આધુનિક ટેકનોલોજી અને મશીન લર્નિંગને કારણે લાઇફ-સેવિંગ અને ખતરનાક પરિસ્થિતિઓમાં કાર્ય કરવાની ક્ષમતા વિકસાવી છે, એ દરેક પરિસ્થિતિમાં કાર્યક્ષમ બની શકે છે. તેઓ ઊંચા પહા...
હવે દુશ્મનોની ખેર નહિ, ભારતે Pinaka રૉકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, જાણો ખાસિયતો
DRDOએ પિનાકા રૉકેટ સિસ્ટમ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO અને ભારતીય સેનાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે. માત્ર 44 સેકન્ડમ?...
જમ્મુ-કાશ્મીર : રાજૌરીમાં આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેર્યો
જમ્મુ કાશ્મીરમાં આવતીકાલે મતગણતરી હાથ ધરાય તે પહેલા જ સુરક્ષા દળોને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ગામમાંથી સુરક્ષા દળોએ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. ...
ભારતીય સેનામાં ફરજ પૂર્ણ કરી આવતાં ઈશ્વરિયાનાં યુવાનનું ભાવ અભિવાદન સામૈયું
ઈશ્વરિયા ગામનાં યુવાન ભારતીય સેનામાં જોડાઈ ફરજ પૂર્ણ કરી આવતાં પુનિત પરમારનું ભાવ અભિવાદન સામૈયું કરવામાં આવ્યું. સન્માનિત યુવાને પોતાની આ કારકિર્દી સંદર્ભે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક?...
ભારતીય સેના પ્રમુખે પેજર હુમલાને ઈઝરાયેલનો ‘માસ્ટરસ્ટ્રોક’ ગણાવ્યો
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક કાર્યક્રમમાં પેજર એટેકને લઈને સવાલ કર્યા હતા. ભારતમાં આ પ્રકારના હુમલાને લઈને તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે, તમે જે પેજરની વાત કરી રહ્યા છો ત?...
જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, સૈન્યનું વાહન ખીણમાં ખાબકતાં 1 જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી ગયું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઘાયલ થયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક ગ્રામજન?...
‘આર્મી કમાન્ડરને કહી દીધું છે કે યુદ્ધ માટે તૈયાર રહે’ સંરક્ષણ મંત્રી રાજનાથનું એલાન
આવનારા દિવસોમાં ભારતે કોઈ દેશ સાથે યુદ્ધ ચઢે તો નવાઈ નહીં ! હાલની સ્થિતિ જોતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને આવું લાગી રહ્યું છે. રાજનાથ સિંહ એવું કહ્યું કે મેં આપણા સુરક્ષા દળોને ય...