UCC પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “સમાન નાગરિક સંહિતા બંધારણીય લક્ષ્ય, કોઈ ધર્મ સાથે જોડશો નહીં”
દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટએ ફરી એકવાર મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતએ સ્પષ્ટ કહ્યું કે UCC ભારતનું બંધારણીય લક્ષ્ય છે અને તેન?...
આજે ભારતરત્નથી સ્નમાનિત ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 136મી જન્મજયંતિ
ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી ડૉ. બી. આર. આંબેડકરને આજે તેમની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ પ્રસંગે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪ એ?...
સોનમ વાંગચુકને મોટી રાહત : કેન્દ્ર સરકારે NSA હટાવી, અટકાયત રદ
લદ્દાખમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજકીય અને સામાજિક ગતિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયએ જાહેરાત કરી છે કે લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર્તા સોન?...
શા માટે બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીની પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂની ઐતિહાસિક કહાની
આજે સમગ્ર દેશ હર્ષોલ્લાસ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. ભારતીય બંધારણને અમલમાં આવ્યા આજે 76 વર્ષ પૂર્ણ થયા છે. 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતને સત્તાવાર રીતે ‘પૂર?...
સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ 9 ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું
આજે દેશે ગૌરવભેર 76મો બંધારણ દિવસ ઉજવ્યો. આ અવસરે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં એક ભવ્ય અને વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં સવારે 11 વાગ્યાથી ઉપરાષ?...
નોકરીમાં સમાનતા, ધાર્મિક સ્વતંત્રતા, દરેક ભારતીયને ખબર હોવી જોઇએ બંધારણના આ 15 મહત્વના આર્ટિકલ્સ
ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં બંધારણ ફક્ત એક કાનૂની ડોક્યુમેન્ટ જ નથી પરંતુ આપણા લોકશાહીનો આત્મા છે. એક રંગીન, જીવંત અસ્તિત્વ જે સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાની ભાવનાનું રક્ષણ કરે છ?...
વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય સંવિધાનના નિર્માતા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરી..
તાપી જિલ્લાના વાલોડ તથા બુહારી ખાતે વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી, આંબેડકરની પ્રતિમાને સાફ-સફાઈ ક?...