મધ્ય પૂર્વ તણાવ વચ્ચે ઈંધણ બચત પર ભાર : સંસદીય સમિતિઓને દિલ્હી બહાર પ્રવાસ ટાળવાની સૂચના
મધ્ય પૂર્વમાં યુદ્ધની શક્યતા અને ઊર્જા સંકટની આશંકાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા ઈંધણ બચત માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ સંદર્ભમાં સંસદીય સમિતિઓને પણ અનૌપચારિક રી?...
સંસદના વિશેષ સત્રમાં PM મોદીનું સંબોધન : મહિલા અનામતથી દેશની દિશા બદલાશે, સીમાંકનમાં કોઈ રાજ્યને અન્યાય નહીં થાય
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાયો છે. સંસદના વિશેષ સત્રની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે સરકાર દ્વારા મહિલા અનામત (131મો બંધારણીય સુધારો), ડિલિમિટેશન (સીમાંકન) અને અન્?...
સંસદમાં અનોખું દૃશ્ય : PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી ગૂફ્તગૂ, વીડિયો થયો વાયરલ
નવી દિલ્હીમાં સ્થિત સંસદ ભવન પરિસરમાં 11 એપ્રિલના રોજ એક અનોખું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ચર્ચા થઈ....
રાજ્યસભા વિદાય સમારંભ : 37 સાંસદોને સંબોધતા PM મોદીએ કહ્યું, “રાજનીતિમાં ફુલ સ્ટોપ હોતું નથી”
ભારતીય સંસદના ઉપરના ગૃહ રાજ્યસભામાં 37 સાંસદોના કાર્યકાળ પૂર્ણ થવા જતાં વિદાયનો ભાવુક માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે નરેન્દ્ર મોદીએ સંબોધન કરી તમામ સભ્યોના યોગદાનને યાદ કર્યું હતું. “રાજકા?...
સંસદમાં LPG મુદ્દે હોબાળો, જેપી નડ્ડાએ કહ્યું – કોંગ્રેસ કટોકટીમાં પણ રાજકારણ કરે છે
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશમાં LPG ગેસની અછત ઉભી થવાની શક્યતા અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દાને લઈને વિપક્ષે સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ?...
સંસદમાં રાજકીય તણાવ : રાહુલ ગાંધી સામે રવિશંકર પ્રસાદનો કડક પ્રહાર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક આર્થિક કટોકટીની વચ્ચે ભારતની સંસદમાં બજેટ સત્ર ભારે ગરમાયું છે. લોકસભામાં સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ...
સંસદમાં હોબાળો : વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભાની કાર્યવાહી 9 માર્ચ સુધી મુલતવી
સંસદના બજેટ સત્રના પ્રથમ ભાગ દરમિયાન ભારે રાજકીય હોબાળો જોવા મળ્યો, જ્યારે વિપક્ષી સાંસદોએ લોકસભા અને સંસદ પરિસરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પક્ષોએ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ...
સંસદમાં હોબાળો : કિરેન રિજિજૂનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, સ્પીકરના ચેમ્બરમાં ઘૂસીને અપશબ્દો બોલ્યાનો દાવો
સંસદના બજેટ સત્ર દરમિયાન ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસના સાંસદો પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે આશરે 20-25 કોંગ્રેસ સાંસદો લ?...
કેન્દ્રીય બજેટ “વિકાસ એક્સપ્રેસ” સમાન : અનુરાગ ઠાકુરનો દાવો, વિકસિત ભારતના વિઝન તરફ મોટું પગલું
ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે કેન્દ્રીય બજેટને “વિકસિત ભારત”ના સરકારના વિઝનને સાકાર બનાવતું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે બજેટને “વિકાસ એક્સપ્રેસ” તરીકે વર્ણવતા જણાવ્યું કે આ ?...
અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, લોકસભામાં હાજરી નહીં આપે!
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના વિરુદ્ધ રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેમને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ અંગે ગૃહમાં ચ...