નરવણેના પુસ્તક પર થયેલા હોબાળા વચ્ચે પેંગ્વિન પબ્લિકેશન્સે સ્પષ્ટતા કરી, ‘કોઈ નકલો છાપવામાં આવી નથી’
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના એક અપ્રકાશિત પુસ્તકને લઈને આજકાલ વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પુસ્તકના એક ભાગને ટાંકીને હવે પુસ્તકના પ્રકાશક પેંગ્વિ...
‘જાણીજોઈને ભેળસેળ’ : તિરુપતિ પ્રસાદ વિવાદમાં ચંદ્રબાબુ નાયડુનો જગન મોહન સરકાર પર આરોપ
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ પ્રસાદના લડ્ડુમાં ઉપયોગ થતા ઘી અંગે ફરી એક વખત પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. ?...
મધરાતે પપ્પુ યાદવની ધરપકડ, 31 વર્ષ જૂના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી
બિહારના પૂર્ણિયાથી લોકસભા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવની પટના પોલીસે શુક્રવારે (6 ફેબ્રુઆરી 2026) મધરાતે ધરપકડ કરી છે. લગભગ 31 વર્ષ જૂના કેસમાં પટનાની વિશેષ અદાલત દ્વારા જારી કરાયેલા અરેસ્?...
‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમ?...
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો અંત, ગૃહ મંત્રાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
મણિપુરમાં લાંબા સમયથી લાગુ રહેલું રાષ્ટ્રપતિ શાસન અંતે હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે મંગળવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. નોટિફિકેશન ...
‘જો મોદી જીતે તો પાકિસ્તાન…’, ચૂંટણી પરિણામો પહેલા PAKના પૂર્વ રાજદ્વારીએ શું કહ્યું?
આજે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે એક્ઝિટ પોલના અંદાજ મુજબ, ભાજપ લોકસભા ચૂંટણી 2024માં જંગી બહુમતી સાથે આવે તેવું લાગી રહ્યું છે. ત્યારે નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે. એવા?...