‘અમૃત ભારત યોજના’ હેઠળ દેશના 1300 રેલ્વે સ્ટેશનોનું થશે આધુનિકીકરણ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ મધ્યપ્રદેશના ગ્વાલિયર સહિત દેશના 1,300 રેલવે સ્ટેશનોને પુનઃવિકાસ અને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. તેઓ ગ?...
ભારતીય રેલવેએ મુસાફરોને આપી મોટી ભેંટ! હવે 20 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન
દેશમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનોમાં મુસાફરી કરે છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે તેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે,...
દેશમાં નવી પાંચ વંદે ભારત ટ્રેનો શરૂ થશે, પીએમ મોદી મંગળવારે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે
દેશમાં સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોની સંખ્યા સતત વધી રહી છે. ટૂંક સમયમાં જ દેશને વધુ 5 વંદે ભારત ટ્રેનની ભેટ મળી શકે છે. સરકાર આ અઠવાડિયે વધુ 5 વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ...