ભારતીય રેલવેનો મોટો નિર્ણય : 1 એપ્રિલથી કન્ફર્મ ટિકિટ કેન્સલ અને રિફંડ નિયમોમાં સુધારા
ભારતીય રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો ખાસ કરીને દલાલો દ્વારા ટિકિટોની કાળાબજારી અટકાવવા અને મુસાફરોને વધુ સુવિધ?...
વર્ધામાં નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસના કોચમાં આગ, મુસાફરોમાં અફરાતફરી; તમામ સુરક્ષિત
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લોમાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના થતાં જ રેલવે પ્રશાસન અને ફાયર બ્ર?...
મુસાફરોને મોટી રાહત : ભારતીય રેલવે 1 ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરશે
ભારતીય રેલવેએ દેશભરમાં મુસાફરોની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે 1 ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી ટ્રેનો 10 રાજ્યોન?...
પીએમ મોદીએ 4 ટ્રેનોને લીલી ઝંડી બતાવી, કેરળમાં રેલ કનેક્ટિવિટી મજબૂત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કેરળના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે તિરુવનંતપુરમમાં યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધિત કરી અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલો?...
કેબિનેટની લીલી ઝંડી : ₹19,000 કરોડના ખર્ચે બનશે નાશિક–સોલાપુર એક્સપ્રેસવે કોરિડોર
31 ડિસેમ્બર, બુધવારે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દેશના માળખાગત વિકાસને ગતિ આપતા બે મહત્વના નિર્ણય લેવાયા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે 6-લેન નાસિક–સોલાપુ...
રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, હવે 10 કલાક પહેલા વેઈટિંગ/RCC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
રેલવે મુસાફરો માટે એક મોટી રાહતરૂપ ખબર સામે આવી છે. હવે ટ્રેનની ટિકિટનું રિઝર્વેશન સ્ટેટસ મુસાફરીના ઓછામાં ઓછા 10 કલાક પહેલા જાણી શકાશે. પહેલીવાર રેલવે બોર્ડે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની પ?...
વટવા રેલવે સ્ટેશન બનશે આધુનિક કોચિંગ ટર્મિનલ, 6 નવા પ્લેટફોર્મ અને 29 પાર્કિંગ લાઈન્સ
અમદાવાદ શહેરમાં મણિનગરથી લઈને સાબરમતી, ચાંદલોડિયા, ગાંધીગ્રામ, અસારવા અને આંબલી સુધી અનેક રેલવે સ્ટેશન આવેલા હોવા છતાં, શહેરનું મુખ્ય મથક કાલુપુર જ છે, જ્યાં હાલમાં વિશાળ પુનર્નિર્માણ કાર્...
રાજસ્થાનમાં રેલ દુર્ઘટના : ગાયને બચાવવાનો પ્રયાસ બન્યો ભયંકર, માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા
રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા શ્રીમાધોપુર વિસ્તારમાં બુધવારે રાત્રે એક ગંભીર રેલ દુર્ઘટના બની હતી. શ્રીમાધોપુર ન્યૂ રેલવે સ્ટેશનની નજીક ફુલૅરાથી રેવાડી જતી એક માલગાડીના કુલ 36 ડબ્બા અચ?...
ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે દેશમાં રેલવે કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ચાર નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આ?...
વડોદરાથી મુંબઈ જતી ટ્રેનને સુરતમાં ઉથલાવવાનો પ્રયાસ, પાયલોટની સતર્કતાથી ટળી દુર્ઘટના
સુરત શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં વડોદરાથી મુંબઈ તરફ જતી માલગાડી?...