મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ : CM યોગીએ નોઇડાને આપી ઇલેક્ટ્રિક બસોની ભેટ, વિકાસ અને ગ્રીન મોબિલિટી પર આપ્યો ભાર
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હ...
વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી
વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. ડો?...
જયપુરમાં નૂરાની મસ્જિદ પર JDAની કાર્યવાહી, ઇન્ટરનેટ બંધ વચ્ચે તોડફોડ શરૂ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટ અંતર્ગત જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) દ્વારા નંદપુરી વિસ્તારમાં આવેલી નૂરાની મસ્જિદ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અહેવાલો મુ?...
પાકિસ્તાનના લ્યારીના લોકોએ ‘ધુરંધર-ધ રિવેન્જ’ની કમાણીમાં હિસ્સો માંગ્યો
પાકિસ્તાનના કરાચી શહેરના લ્યારી વિસ્તારમાં આવેલા સ્થાનિક લોકોએ બોલીવુડ ફિલ્મ ‘ધુરંધર- ધ રિવેન્જ’ ની કુલ કમાણીમાં હિસ્સો માગવાની અનોખી અને વૈચારિક માંગ ઉઠાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થય?...
મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય, જળ જીવન મિશન 2.0 સહિત અનેક યોજનાઓને મંજૂરી
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 10 માર્ચે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠા અને પરિવહન...
Ahmedabad માં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવાશે…
અમદાવાદ(Ahmedabad)શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અનેક સ્થળોએ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કરવામા આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદના વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બ?...
દેશમાં પહેલીવાર કોઈ રાજ્ય પોતાનું સેટેલાઇટ લોન્ચ કરશે, સરહદી સુરક્ષા અને વિકાસમાં મદદરૂપ થશે
આસામ દેશનું પહેલું એવું રાજ્ય બનશે કે, જેની પાસે પોતાનો સેટેલાઇટ હશે. નાણામંત્રી અજન્તા નિયોગે વર્ષ 2025 26માં રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે આ વાત કરી હતી. અને તેના માટે આસામ સરકારે ઇસરો સાથે વાતચી?...