રિલાયન્સ-મેટાની ઐતિહાસિક ભાગીદારી : ગુજરાતના જામનગરમાં ઊભું થશે ભારતનું પ્રથમ AI-Enabled Data Center
ભારતના ડિજિટલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્ર માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને મેટા પ્લેટફોર્મ્સ (Meta Platforms Inc.) વચ્ચે ગુજરાતના જામનગરમાં વિશ્...
અમદાવાદ મેટ્રોને મળી મોટી ગતિ : એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી માટે ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
અમદાવાદ શહેરના જાહેર પરિવહન માળખાને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ નિર્ણયમાં કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2Aને સત્તાવાર મંજૂરી આપી છે. આ મંજૂરી મળતાં જ અમદાવાદના સર?...
કલ્પસર પ્રોજેક્ટ : ગુજરાતનું સૌથી મોટું જળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન, જાણો શું છે યોજના અને કેમ લાગ્યા દાયકાઓ?
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને વર્ષો સુધી પાણીની તંગીનો સામનો કરવો પડ્યો હતો. નર્મદા યોજના અને ત્યારબાદ શરૂ કરાયેલી ‘સૌની’ યોજના દ્વારા સ્થિતિમાં સુધારો થયો, પરંતુ રાજ્ય સરકાર હવે ?...
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની મજબૂત આર્થિક છલાંગ, GDP 7.7% અને GVA 7.9% વધ્યો
ભારતની અર્થવ્યવસ્થાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વધુ એક મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોવિઝન?...
વિરમગામમાં બુલડોઝર કાર્યવાહી: રાજ્ય ધોરીમાર્ગ-17ના ફોર-લેન પ્રોજેક્ટ માટે અતિક્રમણ દૂર
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વહીવટીતંત્ર દ્વારા મોટાપાયે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિરમગામ-સુરેન્દ્રનગર-વઢવાણ રાજ્ય ધોરીમાર્ગ-17ને ફોર-લેન બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી ...
પીપાવાવ પોર્ટ વિસ્તરણને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, NGTના આદેશમાં દખલ કરવાનો ઇનકાર
ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટે મોટો રસ્તો સાફ થયો છે. સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટને મળેલી પર્યાવરણીય મંજૂરી (EC) અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ક્લિયરન્સને પડકાર?...
‘સુરત’ દેશમાં જળ સંચય અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નવું મોડેલ બનશે : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ
સુરત શહેરે વિકાસ અને નવીનતામાં એક વધુ સિદ્ધિ મેળવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રીટેડ પાણીના વેચાણથી દર વર્ષે અંદાજે ₹300થી ₹350 કરોડની આવક થઈ રહી છે, જે દેશભરની અન્ય પાલિકાઓ માટે પ્રેરણારૂપ ?...
ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન : પીએમ મોદીએ કહ્યું – યુપી માટે નવી લાઇફલાઇન, મેરઠથી પ્રયાગરાજ હવે માત્ર 6 કલાક
ઉત્તર પ્રદેશના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું રૂપે 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ એક્સપ્રેસવે શરૂ થતાં હવે મેરઠથી પ્રયાગરાજ સુધીનો પ્રવા?...
PM મોદીએ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું કર્યુ ઉદ્ઘાટન, હવે માત્ર 2.5 કલાકમાં મુસાફરી
નરેન્દ્ર મોદી એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન દહેરાદૂનમાં ભવ્ય જાહેર સમારોહમાં દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોર (એક્સપ્રેસવે)નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ...
નરેન્દ્ર મોદી આજે કરશે દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન, મુસાફરી સમય ઘટીને થશે માત્ર 2.5 કલાક
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે જાણીતા દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આશરે 213 કિલોમીટર લાંબો આ છ-લેન ઍક્સે?...