કેનેડાની સરકારે સંસદમાં રજૂ કર્યું નવું બિલ, જાણો ભારતીય મૂળના નાગરિકોને કેવી અસર કરશે
કેનેડા સરકાર નાગરિકતા કાયદામાં એક નવો અને મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ માટે, ત્યાંની સરકારે સંસદમાં C-3 નામનો એક નવો બિલ રજૂ કર્યો છે. આ બિલ મુજબ, હવે કેનેડામાં જન્મેલા બાળકોને ત્યાં નાગરિકતા મ?...
અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
ભારતીય પ્રતિનિધિમંડળ પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ભારતના પક્ષની માહિતી માટે હાલ અમેરિકામાં છે. ત્યારે ઓપરેશન સિંદૂર બાદ અમેરિકા તરફથી એક મોટું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. અ?...
અમેરિકામાં વસતા ભારતીયોને ઝટકો! દેશમાં પૈસા મોકલવા પર લાગશે આટલો ટેક્સ!
અમેરીકામાં રહેતા ભારતીયો માટે એક નવો આર્થિક ઝટકો આવી શકે છે. ટ્રમ્પ પ્રશાસન એક નવા કાયદા અંતર્ગત રેમિટન્સ એટલે કે અન્ય દેશોમાં પૈસા મોકલવા પર 3.5% એક્સાઇઝ ટેક્સ લગાવવાનો નિર્ણય લઈ રહ્યું છે. અ?...
ટ્રમ્પની ટેરિફ નીતિ: અમેરિકામાં કપડાંથી લઈને વાહનોના ભાવ વધશે, વૉલમાર્ટથી લઈને ફોર્ડે જુઓ શું કહ્યું
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અમેરિકન્સ પર જ ભારે પડી રહી છે. ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના કારણે અમેરિકામાં વસતાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા ?...
ભારત-કેનેડા વચ્ચેના સંબંધો ફરી સુધરશે? એક વર્ષ બાદ બંને દેશોના વિદેશ મંત્રીએ કર્યો સંવાદ
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા બે વર્ષોથી સંબંધોમાં પડેલી તિરાડ હવે દૂર થવાનો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સંકેત આપ્યો છે. તેમણે બંને દેશો ટૂંકસમયમાં પોતાના સંબંધોમાં ...
રિઝર્વ બેંકના આ નિર્ણયથી ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થયો
ભારતના સતત મજબૂત થઇ રહેલા અર્થતંત્ર વચ્ચે ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થઇ રહ્યો છે. જેમાં આજે ફરી રૂપિયામાં 40 પૈસાનો મોટો ઉછાળો આવ્યો. સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલરની નબળાઈ અને સ્થા...
ભારતમાં હવે આતંકી હુમલો કરાવ્યો તો પાકિસ્તાનનો નાક-નકશો ફરી જશે- એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકર નેધરલેન્ડની ત્રણ દિવસની મુલાકાતે છે. જ્યાં તેમણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન પોતાની ?...
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની તપાસમાં મોટો ખુલાસો, સુરક્ષા એજન્સીઓને બધા વીડિયોમાં એક ખાસ પેટર્ન મળી
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા કેસમાં ફરી એકવાર મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ જ્યોતિની ધરપકડથી ISIના એક મોટા મોડ્યુલના ઊંડા કાવતરાનો ખુલાસો થઈ રહ...
ભારતની એક કાર્યવાહી… પછી તુર્કીની કંપનીનો નીકળ્યો દમ, એક જ વારમાં 200 મિલિયન ડોલર ધોવાઈ ગયા
તુર્કીયેનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ તેના પર વધુને વધુ અસર કરી રહ્યો છે. એક તરફ, જ્યારે ભારત “બાયકોટ તુર્કી” અભિયાન હેઠળ તુર્કી ઉત્પાદનોના બહિષ્કારને કારણે આર્થિક નુકસાનનો સામનો કરી રહ્ય?...
પાકિસ્તાને ઘેરવાની તૈયારી, વિદેશમંત્રી જયશંકર ત્રણ દેશોના પ્રવાસે થશે, જાણો શું છે એજન્ડા
વિદેશમંત્રી એસ જયશંકર 6 દિવસની યુરોપિયન મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીના નેતાઓને મળશે. વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે, આ મુલાકાત દરમિયાન જયશંક?...