Iranએ ઇઝરાયેલ પર કર્યા મિસાઇલ હુમલા, અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડી છે.(Iran Missile Attack On Israel)ઈરાનનું કહેવું છે કે તેણે હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ અને હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાનો બદલો લેવા આ મિસાઈલ હુમલા કર્યા છે. ઈરાને એમ પણ ?...
‘ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે’, મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે. જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને તેની કિંમ?...
Thailand માં સ્કૂલ બસમાં આગ લાગી, વિદ્યાર્થીઓ સહિત 25 લોકોના મોતની આશંકા
થાઈલેન્ડમાં(Thailand) એક સ્કૂલ બસમાં આગ લાગવાથી વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ ઘટનાસ્થળે છે. આ માહિતી બચાવમાં જોડાયેલા અધિકા...
જાપાનના PM ફુમિયો કિશિદાએ આપ્યું રાજીનામું, હવે શિગેરુ સંભાળશે કમાન, ભારત-જાપાન સંબંધો પર શું થશે અસર?
ભારતના મિત્ર અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ PM પદ પરથી રાજીનામું આપી દીધું છે. કિશિદાની સાથે તેમની આખી કેબિનેટે પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી તરત જ શિગેરુ કિશિદા વડાપ્રધાન તરીકે શ?...
ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
ઇઝરાયલની વાયુસેનાએ યમનમાં હૂતી બળવાખોર આતંકવાદી જૂથના લશ્કરી મથકો પર હુમલો કર્યો છે. ઇઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાના સ્થળો નિશાન બનાવ્યા બાદ જ આ હુમલો કર્યો હતો. આ હુમલા યમનના રસ ઈસા અને હોદ?...
નેપાળમાં વરસાદે તારાજી સર્જી, પુર અને ભૂસ્ખલનને કારણે 170 લોકોના મોત, 42 ગુમ
નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારોના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વ?...
UNSCમાં ભારતની કાયમી બેઠકનો માર્ગ મોકળો! અમેરિકા, ફ્રાંસ બાદ વધુ એક દેશનું ભારતને સમર્થન
વિશ્વના ઘણા દેશો ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવાની તરફેણ કરી રહ્યા છે. હવે આ યાદીમાં બ્રિટનનું નામ પણ જોડાઈ ગયું છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે ભારતને સંયુક્ત ?...
વિદેશી પ્રવાસીઓ માટે ભારત પસંદગીનો દેશ, 1.92 કરોડ લોકોએ કરી મુલાકાત
1970ની 27મી સપ્ટેમ્બરે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. 10 વર્ષ બાદ 1980માં વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંસ્થાએ આ દિવસને તેના સ્થાપના...
ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
ભારત સાથે દુશ્મની કરીને ચીન સમર્થક મોહમ્મદ મુઈઝુએ પર્યટનનું સ્વર્ગ કહેવાતા માલદીવ દેશને બરબાદ કરી નાખ્યો છે. મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ માલદીવ તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છ?...
પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાધાન પર ચર્ચા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ન્યુયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. લગભગ એક મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ બીજી મુલાકાત હતી. પીએમ મોદીએ X પ?...