ગુજરાત બન્યું રોકાણકારોની પહેલી પસંદ : ગાંધીનગર બેઠકમાં ₹1600 કરોડથી વધુના રોકાણને મંજૂરી
ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આકર્ષક ગંતવ્ય બની રહ્યું છે. ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હ?...
વૈશ્વિક તણાવ વચ્ચે MCXમાં સોના-ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, ચાંદી ₹12,000થી વધુ મોંઘી – સોનું ₹1.47 લાખ પાર
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આવેલ તેજીનો સીધો અસર ભારતીય વાયદા બજાર MCX પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આજના ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું અને ચાંદી બંનેમાં જબરદસ્ત ઉછાળો ?...
શેરબજારનું જોરદાર ‘કમબૅક’ : સેન્સેક્સમાં એકઝાટકે 900 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી
ગુરુવારના ઐતિહાસિક ઘટાડા બાદ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારે શાનદાર વાપસી નોંધાવી છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો અને શોર્ટ કવરિંગના કારણે બજારમાં મજબૂત તેજી જ?...
કચ્છ–સૌરાષ્ટ્ર માટે નિકાસ અને રોકાણની નવી દિશાઓ : રિવર્સ બાયર્સ-સેલર મીટ દરમિયાન VGRC રાજકોટ 1500 થી વધુ MoUનું સાક્ષી બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે પાંચ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) નું ઉદ્ઘાટન VGRE કચ્છ અને સૌરાષ્ટ્રની ઉદ્યોગસાહસિકતા તથા વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાનું પ્રદર્શન કરશે. રાજકોટમ?...
અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે પ્રગતિ અહેવાલ રજૂ કર્યો : દૂધના ભાવમાં વધારો, દાણમાં ઘટાડો અને 700 કરોડથી વધુનું રોકાણ
આણંદ સ્થિત અમૂલ ડેરીના આગામી મહિનાઓમાં યોજાનારી નિયામક મંડળની ચૂંટણીની પૂર્વસંધ્યાએ વર્તમાન ચેરમેન વિપુલભાઈ પટેલે પોતાના અઢી વર્ષના કાર્યકાળના કામોનો વિસતૃત પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હત?...
ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ, 2026 માં GDP 6.8 ટકાના દરે વધશે
નાણાકીય વર્ષ 2025 માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાની ધારણા છે. જે દાયકાની સરેરાશની નજીક છે. નાણાકીય વર્ષ 2025 માં વાસ્તવિક કુલ મૂલ્યવર્ધિત (GVA) 6.4 ટકા રહેવાનો અંદાજ છે. 2023માં વૈશ્વિક અર્...
બ્રાઝિલમાં મળ્યા PM મોદી અને મેલોની, યોજાઈ બેઠક
બ્રાઝિલમાં G20 શિખર સંમેલન દરમિયાન, વડા પ્રધાન મોદીએ ઇટાલીના વડા પ્રધાન મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ વેપાર, રોકાણ, ટેકનોલોજી અને સાંસ્કૃતિક સહયોગ વધારવા પર ચર્ચા કરી. PM મો?...
ભારતીય રેલવે એ લીધો આ મોટો નિર્ણય, રિલ્સ બનાવવી મોંઘી પડશે, જવું પડશે પોલીસ સ્ટેશન
ભારતીય રેલવેના નવા પગલાં સુરક્ષા અને શિસ્તને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. રેલવે બોર્ડે તેના તમામ ઝોનલ કચેરીઓને સૂચનાઓ આપી છે કે રેલવે પ્રોપર્ટી અથવા તેના પરિસરમાં કોઈપણ પ્રકારની અસ?...
LIC ચીફ સિદ્ધાર્થ મોહંતીનું મોટું નિવેદન, અદાણી ગ્રુપમાં રોકાણ કરવાથી નથી થયું કોઈ નુકસાન
દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) હાલમાં દિવસોમાં ઘણી ચર્ચામાં છે. સંસદથી લઈને રોકાણકારો સુધી દરેક જગ્યાએ LICની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન અદાણીના રોકાણ પર LI...