સિવિલ સેવા પરીક્ષામાં મોટું અપડેટ, કાર્યરત IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે
સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા 4 ફેબ્રુઆરી 2026ના રોજ સિવિલ સેવા પરીક્ષા (CSE) માટેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે સેવા ફાળવણી, ઉમેદવારોની લાયકાત અને પરીક્ષા સુરક્ષાન?...
તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમાર બાદ હવે પૂર્વ IPS સંજીવ ભટ્ટે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી.
ગુજરાતમાં 2002ના રમખાણો બાદ તત્કાલીન સીએમ મોદી અને રાજ્યને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ,પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી છે.ત્યારે પૂર્વ IPS સંજ?...