ઈઝરાયલ-ઈરાન તણાવની અસર ભારત પર, દવાઓના કાચા માલના ભાવમાં 5% થી 100% સુધી વધારો
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષની અસર હવે ભારતના દવા ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હુમલાઓને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. પરિણામે દવા બનાવવામાં ઉપયો...
ઈઝરાયેલ-ઈરાન તણાવ વચ્ચે UAEના પૂર્વ રાજદૂતનું નિવેદન, PM મોદીનો એક ફોન કોલ પણ સંઘર્ષ અટકાવી શકે
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ અને ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચે ચાલી રહેલી સંઘર્ષ જેવી પરિસ્થિતિ વચ્ચે United Arab Emirates (UAE)ના પૂર્વ રાજદૂત હુસૈન હસન મિર્ઝાએ ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા અને વડા પ્રધાન નરેન્દ્ર મો?...
ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, રાષ્ટ્રપતિના ઘર સહિત 30 ઠેકાણે બોમ્બમારો
મધ્ય પૂર્વમાં લાંબા સમયથી વધતી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ઈઝરાયલ એ ઈરાન પર મોટો સૈન્ય હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. અહેવાલો અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક મહત્વપૂર્ણ વિસ્તા?...
ઈઝરાયલ-ઈરાન વચ્ચેના સંઘર્ષે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેને લઈને ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે નવી એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં જણાવ્યું હતું કે, 'બધા ભારતીયો સુરક્ષિત છે. ભારતીય દૂતાવાસ ત્યાંની પરિસ્થિત?...