ગગનયાન મિશન ક્યારે થશે લોન્ચ? ISRO ચીફે સમયનું કર્યું એલાન, ચંદ્રયાન 4 પર આપ્યું મોટું અપડેટ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને ઇતિહાસ રચ્યો હતો. આવું કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. સાથે જ ભારત ચંદ્ર પર માનવરહિત અવકાશયાન લેન્ડ કરના?...
ISRO ફરી ઈતિહાસ રચવા તૈયાર, યુરોપિયન સ્પેસ એજન્સીના સોલાર મિશનનું કરશે લોન્ચિંગ
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રના ખાતામાં બીજી મોટી સિદ્ધિ નોંધાઈ જવાની છે. 4 ડિસેમ્બરે ISRO યુરોપિયન સ્પેસ એજન્સીના સોલર મિશન પ્રોબા-3ને લોન્ચ કરશે. ખાસ વાત એ છે કે આ ઉપગ્રહોને ઈસરોના PSLV રોકેટ દ્વા?...
ISRO ની વધુ એક સફળતા, એલોન મસ્કના રૉકેટ દ્વારા સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો, ઈન્ટરનેટની સુવિધામાં વધારો થશે
એલોન મસ્કની સ્પેસએક્સ રૉકેટે ISROના GSAT 20 સેટેલાઈટ લોન્ચ કર્યો છે. જેનો હેતું દૂરના વિસ્તારોમાં ડેટા અથવા ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે. સ્પેસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આ લોન્ચિંગની સમગ્ર જાણકાર...
ચંદ્રયાન પછી હવે શુક્રયાન, ISROના ડ્રીમ મિશનની તારીખ નક્કી; જાણો લોન્ચિંગ સહિતની તમામ વિગત
ચંદ્રયાન 3ની અપાર સફળતા બાદ ઈસરો (ISRO) શુક્ર ગ્રહ પર જવાની તૈયારી કરી રહ્યું છે. ISROએ જાણકારી આપી કે આ મિશનમાં અંતરિક્ષ યાનને ગ્રહ સુધી પહોંચાડવામાં 112 દિવસ લાગશે. જેનું નામ વીનસ ઓર્બિટર મિશન (વીઓએ?...
ગગનયાન માટે ISRO એ બનાવ્યો પ્લાન, સતત નજર રાખવા આ દેશમાં બનાવશે ટ્રેકિંગ સ્ટેશન
ગગનયાન માટે ISRO એ મોટો પ્લાન બનાવ્યો છે. હવે આ મિશનમાં ઓસ્ટ્રેલિયાનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. લોન્ચ બાદ સતત નજર રાખવા માટે ISRO ઓસ્ટ્રેલિયાના કોકોસ (કીલિંગ) ટાપુ પર કામચલાઉ ટ્રેકિંગ બેઝ બનાવશે. ?...
ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા બાદ હવે ચંદ્રયાન-4 પર કામ શરૂ, મોદી સરકારે આપી મંજૂરી
છેલ્લાં 10 વર્ષમાં ભારતે અવકાશ ક્ષેત્રે મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે. 2023માં જ ભારતે ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો. તે પહેલાં પણ ...
ભારતે બેલિસ્ટિક મિસાઈલ અગ્ની 4નું સફળ પરીક્ષણ કર્યું, જાણો આ કેટલી ખતરનાક છે?
ભારતે શુક્રવારે બેલિસ્ટિક મિસાઈલ અગ્ની 4નું સફળ પરીક્ષણ કર્યું. ઓડિશાના ચાંદીપુર સ્થિત પરીક્ષણ રેન્જથી તેને લોન્ચ કરવામાં આવી. પરીક્ષણ દરમિયાન અગ્ની 4એ બધા નિર્ધારિત માપદંડોને સફળતાપૂર્વ...
ચંદ્રયાન-4 અને ચંદ્રયાન-5ની ડિઝાઈન તૈયાર, ISRO ચીફ એસ સોમનાથનું એલાન
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા ડૉ. એસ. સોમનાથે કહ્યું કે જો સરકાર મંજૂરી આપે તો ચંદ્રયાન-4 મિશન ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. કારણ કે ઈસરોએ ચંદ્રયાન-4 અને 5ની ડિઝાઈન તૈયાર કરી લીધી ...
ISROએ શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી SSLV-D3 સફળતાપૂર્વક કર્યું લોન્ચ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે SSLV-D3/EOS-08 મિશનની ત્રીજી અને અંતિમ વિકાસલક્ષી ઉડાન સફળતાપૂર્વક લોન્ચ કરી છે. આ મિશન EOS-08 લોન્ચ કરી રહ્યું છે, ...
ISRO 16 ઓગસ્ટના રોજ પૃથ્વી અવલોકન ઉપગ્રહ-8 કરશે લોન્ચ
ઈસરો (ISRO)એ સોમવારે કહ્યું કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-8 (EOS-8) 16 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV)-D3 દ્વારા લોન્ચ કરવામાં આવશે. ?...