ઈસરો સ્વતંત્રતા દિવસે આપશે દેશવાસીઓને ખાસ ભેટ, EOS-8 સેટેલાઈટ કરશે લૉન્ચ
ભારતીય અવકાશ એજન્સી ISROએ ગયા વર્ષે ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને વિશ્વને ચોંકાવી દીધું હતું. આમ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો છે. આ મિશન પછી, ISRO અવકાશ સંબંધિત તમામ રહસ્યોને ઉકેલવા મ?...
ઇસરો હવે 15મી ઓગસ્ટે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરશે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો) 15મી ઓગષ્ટે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-8 લોન્ચ કરશે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-8(ઈઓએસ)ને સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ(એસએસએલવી)-3ડ...
ચંદ્રયાન 3ને લઇ વધુ એક ગુડ ન્યુઝ આવ્યાં સામે, ISROએ કર્યું એલાન, જાણીને થશે ગર્વ
ચંદ્રયાન-3ને લઈ ફરી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં 23 ઓગસ્ટ, 2023 ના રોજ ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતર્યું હતું. હવે ISROના વડાએ ટ્વિટર પર એક વીડિયો જાહેર કરીને આ દિવસને રાષ્ટ્...
ઇસરોએ પ્રથમ વખત રામ સેતુનો વિસ્તૃત નકશો તૈયાર કર્યો, NASA ના સેટેલાઈટની લીધી મદદ
રામ સેતુથી જોડાયેલા રહસ્યોને ઉજાગર કરવામાં ભારતીય સ્પેસ એજન્સીને મોટી સફળતા મળી છે. ઇસરોએ નાસાના સેટેલાઇટની મદદથી પ્રથમ વખત રામ સેતુ કે જેને એડમ બ્રિજ પણ કહેવામાં આવે છે તેનો વિસ્તૃત નકશો ?...
ISROને મળી મોટી સફળતા, મિશન આદિત્ય-L1 નું સૂર્યની આસપાસ પૂરુ થયું પહેલું ચક્કર
ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1 વિશે સારા સમાચાર સામે આવ્યા છે. આદિત્ય-L1 એ હેલો ઓર્બિટમાં તેની પ્રથમ ભ્રમણકક્ષા પૂર્ણ કરી છે. X પર માહિતી આપતા, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ લખ્યું કે આદિત્ય-L...
ચંદ્રયાન 4 ફરીથી ઇતિહાસ સર્જવાની તૈયારીમાં, ISRO ચીફે આપ્યાં ગુડ ન્યુઝ કે જાણીને ખુશ થઇ જશો
ચંદ્રયાન 3 બાદ હવે ચંદ્રયાન 4ને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 લેન્ડ કરીને ISROએ ઈતિહાસ રચી દીધો છે. ભારતીય અવકાશ એજન્સી પણ આવું કરનાર વિશ્વની પ્રથમ સ...
ISROની સિદ્ધિ, 21મી સદીના પુષ્પક વિમાનનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ, જાણો તેની વિશેષતા
ત્રેતા યુગા બાદ હવે 21મી સદીમાં પુષ્પક વિમાનની ચર્ચા ફરી એકવાર શરૂ થઇ ગઇ છે. ખરેખર ઈસરોએ આજે પુષ્પક વિમાન (RLV-DT)ની સફળતાપૂર્વક લોન્ચિંગ કરી હતી. આ લોન્ચિંગ બાદ તેણે સફળ લેન્ડિંગ કર્યું. ઈસરોએ સવ?...
ચંદ્રયાન-4માં હશે 5 મોડ્યુલ, સોફ્ટ લેન્ડિંગથી લઈને રિટર્ન આવવા સુધી આ રીતે થશે દરેક કામ
ચંદ્રયાન-3ના મિશનને આગળ વધારવા માટે ઈસરોએ ચંદ્રયાન-4 મિશન પર કામ શરૂ કરી દીધું છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા દ્વારા આ મિશન વિશે એક લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ચંદ્રયાન-4 ક?...
ઈસરો ચીફ સોમનાથને કેન્સર, ખરાબ તબિયતની વચ્ચે પણ ચંદ્રયાન-સૂર્યયાન લોન્ચિંગ પાર પાડ્યું
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)ના વડા એસ સોમનાથને કેન્સર હોવાનું સામે આવ્યું છે. આ દુખદ સમાચાર ખુદ તેમણે જાહેર કર્યાં છે. જે સમયે સૂર્ય મિશન આદિત્ય એલ-1નું ગોઠવાયું હતું તે દિવસે એસ ?...
ISROના બીજા ‘લોન્ચ પેડ’નો શિલાન્યાસ કરશે વડાપ્રધાન મોદી, જાણો શું છે ખાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરી મંગળવારે ગગનયાન મિશન પર મોકલનારા એસ્ટ્રોનોટસના નામની જાહેરાત કરી હતી. આજે 28 ફેબ્રુઆરી બુધવારે વડાપ્રધાન તમિલનાડુના થૂથુકુડી જિલ્લાના કુલસેકરપટ્ટિન?...