ચંદ્ર પર રાત્રિના સમયે કેવું દેખાઈ રહ્યું છે Vikram Lander, ચંદ્રયાન-2ના ઓર્બિટરે લીધો Photo
5 સપ્ટેમ્બર 2023ના રોજ ચંદ્રના તે ભાગમાં રાત પડી ગઈ હતી જ્યાં Chandrayaan-3નું વિક્રમ લેન્ડર છે. હવે અંધારામાં ચંદ્રયાન-3નું લેન્ડર કેવું દેખાઈ છે તે જાણવા માટે તેના ઉપરથી ચંદ્રયાન-2ના ઓર્બિટરને પસાર કર?...
प्रज्ञान के बगल में सोया लैंडर विक्रम, ISRO ने बताया अब आगे क्या करेगी ये जोड़ी?
भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (ISRO) की ओर से भेजे गए चंद्रयान-3 के रोवर प्रज्ञान के बाद अब लैंडर विक्रम भी स्लीप मोड में चला गया है. इसरो के वैज्ञानिकों के मुताबिक चंद्रयान-3 ने अपना काम पूरा कर ल?...
ચંદ્ર પર આવ્યુ તોફાન તો વિક્રમે ચાંદ પર ફરી કર્યુ સોફ્ટ લેન્ડિંગ, ISROએ શેર કર્યો VIDEO
ISRO ચંદ્ર પર સતત ઘણા પ્રયોગો કરી રહ્યું છે અને આ ક્રમમાં સોમવારે ફરીથી વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. જો કે તે સમયે ચંદ્ર પર તોફાન આવ્યુ અને તેના કારણે લેન્ડરને કમાન્ડ મળ?...
ચંદ્રયાન-3ને વિદાય આપનારો અવાજ હંમેશા માટે શાંત થયો! ISROના વૈજ્ઞાનિકનું હાર્ટએટેકથી નિધન
ઈસરો (ISRO) અને દેશ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના ચંદ્ર મિશન માટે કાઉન્ટડાઉનની ગણતરી કરનાર અવાજ હવે શાંત થઇ ગયો છે. ચંદ્રયાન-3ના કાઉન્ટડાઉન વખતે આપણે બધાએ વૈજ્ઞાનિક વલારમથી મેડમન...
ઈસરોએ ફરી રચ્યો ઈતિહાસ…..જાણો કેટલુ હાઈટેક અને સ્માર્ટ છે આદિત્ય L1
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ શનિવારે બપોરે 11.50 વાગ્યે પ્રથમ સૌર મિશન આદિત્ય L1 લોન્ચ કર્યું અને પ્રક્ષેપણ સફળ રહ્યું. આ મિશન દ્વારા, ISROનું આદિત્ય L1એ બિંદુ સુધી પહોંચશે જ્યાંથી સૂર્ય સ?...
ચંદ્ર પર પ્રજ્ઞાનની ‘સેન્ચુરી’, રાત થવાની તૈયારીને પગલે રોવર-લેન્ડરનું શું થશે? જાણો ISROનું મોટું અપડેટ
ચંદ્રયાન-3 (Chandrayaan-3)ની સોફ્ટ લેન્ડિંગ બાદથી જ પ્રજ્ઞાન રોવર (Pragyan Rover) નું ચંદ્ર પર મિશન જારી છે. પ્રજ્ઞાન રોવરે ચંદ્રથી અનેક મહત્ત્વપૂર્ણ જાણકારી ઈસરો (ISRO)ને મોકલી હતી. જેની મદદથી ત્યાંની સ્થિતિ વિશ?...
ઈસરોએ ફરી રચ્યો ઈતિહાસ, આદિત્ય L-1 ‘સૂર્ય નમસ્કાર’ માટે રવાના
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી, ઈસરોનું સૂર્ય મિશન આદિત્ય L1 તૈયાર છે. આજે આ મિશન સવારે 11:50 વાગ્યે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં...
સૂર્ય મિશન પહેલા ભગવાનના શરણોમાં ISROના વૈજ્ઞાનિક, આદિત્ય L1 માટે તિરુમાલામાં કરી પૂજા-અર્ચના
ઈસરોનું ચંદ્રયાન સફળ થયા બાદ હવે સૂર્ય પર જવા માટેનું નવું મિશન Aditya-L1 સંપૂર્ણ રીતે તૈયાર છે. Aditya-L1 મિશન આવતી કાલે સવારે11:50 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. સૂર્યનો અભ્યાસ કરવાના હેતુથી Aditya-L1 મિશનના નિર્?...
તાપી જિલ્લાનું ગૌરવ
ઈસરોના અનેક વૈજ્ઞાનિક (Scientific) મિશન સાથે તેઓ સંકળાયેલા છે. નાસા સહિત વિશ્વના અનેક દેશોમાં કામ કર્યું છે. માત્ર દેશ માટે કામ કરવા અમેરીકા થી પરત આવ્યા. પ્રોફેસર સંતોષ વડવળે અવકાશના સંશોધનોના ઈત?...
Aditya L1: આદિત્ય L-1 રિહર્સલ પૂર્ણ, સૂર્યની પરિક્રમા કરવાથી ભારતને શું મળશે?
ચંદ્રયાન-3 ના સફળ મિશન બાદ ISRO તેના નવા મિશન માટે તૈયાર છે. ચંદ્ર પછી હવે સૂર્યનો વારો છે, શનિવારે એટલે કે 2 સપ્ટેમ્બરે ISRO આદિત્ય L-1 સેટેલાઇટ લોન્ચ કરશે. તેનું કામ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવાનું ર?...