પૂર્વ ISRO ચીફે આપ્યા સંકેત, કહ્યું- મિશનની સફળતાથી ભવિષ્યમાં મળશે મોટી મદદ
23 ઓગસ્ટ, 2023નો એ દિવસ દુનિયાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. આ દિવસે જ ભારતના ચંદ્રયાને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો. 14 દિવસ પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન...
ગગનયાન મિશન : ઇસરોએ ગગનયાનના યાત્રીઓ ચૂંટી કાઢ્યા : IAFના ત્રણ જવાનો એસ્ટ્રોનોટ્સ બનશે
ચંદ્રયાનની સફળતા પછી ઇસરો હવે 'ગગનયાન'ની તૈયારી કરી રહ્યું છે. ઇસરોએ તે માટે 'એસ્ટ્રોનટ્સ' પણ ચૂંટી કાઢ્યા છે. જો કે સ્પેસ એજન્સીએ આ અંગે કશું કહ્યું નથી પરંતુ ભારતીય વાયુસેનાના એક વિડિયો ઉપરથ...
ચંદ્રયાનથી 3 થી 14 ગણું મોંઘું હશે ISROનું આ મિશન, કોવિડના કારણે થયો વિલંબ
ચંદ્રયાન 3ની સફળતા બાદ સમગ્ર વિશ્વ ચારો તરફથી ભારતની પ્રશંસા કરી રહ્યું છે. ઈસરોની નજર હવે ભવિષ્યના ઘણા મિશન પર છે. પછી તે મંગલયાન 2 હોય કે પછી નિસાર સેટેલાઇટ લોન્ચ કરવાનો હોય. શુક્રયાન 1 અને સમ?...
ISROએ મંગળ પર બીજું મિશન મોકલવાની તૈયારી શરૂ કરી, મંગલયાન-2 કરશે આ પ્રયોગો
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)મંગળ પર વધુ એક અવકાશયાન મોકલવા માટે તૈયાર છે. ઈસરો તેના પ્રથમ પ્રયાસમાં લાલ ગ્રહની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક અવકાશયાન મૂકીને ઈતિહાસ રચ્યાના નવ વર્ષ બ?...
આદિત્ય-L1એ પૃથ્વીનું પ્રભાવક્ષેત્ર છોડ્યું, કાપ્યું 9.2 લાખ કિલોમીટર અંતર..: ઈસરોએ આપી જાણકારી
સૂર્યના અભ્યાસ માટે લૉન્ચ કરવામાં આવેલા મિશન આદિત્ય-L1 અંગે ઈસરોએ અગત્યની જાણકારી આપી છે. સ્પેસ એજન્સીએ જણાવ્યું કે, 2 સપ્ટેમ્બરના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલ સ્પેસ ઓબ્ઝર્વેટરીએ 9.2 લાખ કિલોમ?...
વિક્રમ અને પ્રજ્ઞાાને ઉત્તમ કાર્ય કર્યું છે : હવે નહીં જાગે તો દુઃખ નહીં થાયઃ નવાં મિશન તૈયાર થાય છે
ચંદ્રયાન-૩ મિશન સંપૂર્ણપણે પૂરું થઇ ગયું છે. હવે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાાન રોવર કદાચ પણ ફરીથી કાર્યરત નહીં થાય કે ફરીથી નહીં જાગે તો અમને તેનું જરાય દુઃખ નહીં થાય. વિક્રમ લેન્ડરે અને પ્રજ્?...
‘જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે, ત્યાં સુધી ચંદ્ર પર ચંદ્રયાન-3 રહેશે’, ISROનું એલાન
ચંદ્રના દક્ષિણ ભાગ પર વિશ્વમાં સૌ પ્રથમ વખત ચંદ્રયાન-3 નું સોફટ લેન્ડિંગ કરીને સમગ્ર વિશ્વમાં ભારતના ત્રિરંગા ધ્વજને ગૌરવાન્વિત કરનાર ISROના ચેરમેન એસ. સોમનાથ પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદે?...
ભૂકંપ-સુનામીની ભવિષ્યવાણી થશે સાકાર.. NISAR સેટેલાઈટ આપશે ખાસ માહિતી, જાણો કેટલુ છે તેનું બજેટ?
ચંદ્ર અને સૂર્ય પર મિશન લોન્ચ કર્યા પછી ભારતનું ISRO હવે અમેરિકન સ્પેસ એજન્સી નાસા સાથે મળીને કામ કરી રહ્યું છે. બંને સાથે મળીને એક ખાસ પ્રકારનો સેટેલાઈટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ ઉપગ્રહનું ના?...
ભગવાન સોમનાથના દર્શને પહોંચ્યા ઈસરો ચેરમેન, મહાપૂજામાં પણ ભાગ લીધો
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના (ISRO) ચેરમેન એસ સોમનાથ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુરૂવારે (28 સપ્ટેમ્બર, 2023) તેઓ વેરાવળ સ્થિત સોમનાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી ?...
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગથી ચીનના પેટમાં તેલ રેડાયું, દાવાઓ નકારી કહ્યું- દક્ષિણ ધ્રુવની આસપાસ પણ લેન્ડ નથી કર્યું
ઈસરોના ચંદ્રયાન-3થી સફળતાને આખી દુનિયાએ વખાણી છે પરંતુ આ સફળતા ચીન પચાવી શકતું નથી. NASAથી લઈને યુરોપિયન યુનિયન સુધીની દરેક એજન્સીએ ભારત અને ઈસરોની સફળતાને બિરદાવી છે. ભારત ચંદ્રના દક્ષીણધ્રુ?...