ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે નવા તબક્કામાં પ્રવેશ્યો છે. મસ્જિદના ભોંયરાના કેટલાક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોની સાથે હવે જૈન સમા?...
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
વલસાડ જિલ્લાના ઉમરગામ-સંજાણ વિસ્તાર અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં યુવતીઓને પ્રેમસંબંધમાં ફસાવીને વિદેશ લઈ જઈ ધર્માંતરણ અને નિકાહ કરાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે જૈન સમાજ ...
પર્યુષણ પર્વને ધ્યાને લઈને રાજ્યમાં વધુ એક દિવસ કતલખાનાં બંધ રાખવા આદેશ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- અબોલ જીવો પ્રત્યે કરુણાભાવ પ્રાથમિકતા
જૈનોનો પવિત્ર તહેવાર એવા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ભાવભેર ઉજવાઇ રહ્યું છે. પર્યુષણ કે પજુસણ એ જૈનત્વનાં બે સૌથી મોટા પર્વ પૈકી એક માનવામાં આવે છે. અહિંસાને વરેલા જૈન સંપ્રદાય માટે પર્યુષણ...