પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી માટે જયશંકર ઢાકા જશે
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થતાં સમગ્ર બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયાના રાજકારણમાં શોકની લાગણી ફેલાઈ ?...
દિલ્હી હુમલા પર અમેરિકાનું નિવેદન : “ભારત સક્ષમ છે, અમારી મદદની જરૂર નથી”
દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરે થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે. આ હુમલાની તપાસ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે અને અનેક લોક?...
કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદે PM મોદી અને જયશંકર સાથે કરી મુલાકાત
કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદ હાલ ભારતના બે દિવસીય સત્તાવાર પ્રવાસે છે, જે 2023 પછીની કેનેડાના કોઈપણ મંત્રીની પ્રથમ ભારત મુલાકાત છે. આ મુલાકાત ભારત-કેનેડા સંબંધોમાં નવી શરૂઆત તરીકે જોવામા?...
અફઘાન વિદેશ મંત્રીએ જયશંકરને વિશ્વાસ આપ્યો, કહ્યું – ભારત જ વિશ્વસનીય મિત્ર છે
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની સ્થાપના થયા પછી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારતની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત માટે 10 ઑક્ટોબરે દિલ્હી પહોંચ્યા. તેમની મુલાકાત દરમિયાન વિદે?...
‘નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો…’, જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ
વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં આયોજિત અરાવલી સમિટમાં ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને આંતરરાષ્ટ્રીય મંચ પર તેની દૃઢ સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્?...
આગામી UNGA સત્ર માટે અમેરિકા નહીં જાય PM મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર કરશે ભારતનું પ્રતિનિધિત્વ
આ મહિને ન્યુયોર્કમાં યોજાનારી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ના વાર્ષિક સત્રને લઈને ભારતની ભાગીદારી અંગે મોટી માહિતી બહાર આવી છે. તાજા અહેવાલો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે અમે?...
મોદીની ગેરેન્ટી પર લોકોને પૂરો વિશ્વાસ છે : જયશંકર 3 રાજ્યોમાં ભાજપને મળેલી પ્રચંડ બહુમતિ ઘણું કહી જાય છે
લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પહેલાં પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ તે ચૂંટણીની સેમી ફાયનલ સમાન બની છે. તેમ કહેવું કોઈને અતિશયોકિત લાગશે પરંતુ તેમાં કોઈ અતિશયોક્તિ નથી. સાથે તેમ પણ કહેવું કે વ...
કેનેડા, ભારત સાથે સંબંધો સુધારવા આતુર વિદેશ મંત્રી જોલી જયશંકર સાથે સંપર્કમાં
ખાલીસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે ભારત ઉપર વગર વિચારે આક્ષેપો કર્યા પછી એક તરફ ભારતે કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો લગભગ તોડી નાખ્યા પછી, અને ભારતે તેના ૪૧ રાજદ્વારીઓને 'અનિચ?...
મિત્ર માટે દુશ્મની ભૂલાવી UNમાં કેનેડાને ભારતનું સમર્થન મળ્યું, હમાસ હુમલાની નિંદા કરતાં પ્રપોઝલને વોટ કર્યો
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડાની વચ્ચે મામલો ગરમાયેલો છે. એ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાનાં એક પ્રસ્તાવનું સમર્થન કર્યું છએ. આ પ્રસ્તાવ હમાસને...
વિદેશમંત્રી એસ.જયશંકરના જીવને ખતરો, ગુપ્ત એજન્સીના રિપોર્ટ બાદ ગૃહ મંત્રાલયે આપી Z કેટેગરીની સુરક્ષા
વિદેશમંત્રી એસ.જયશંકર ના જીવને ખતરો હોવાનું સામે આવ્યા બાદ ગૃહમંત્રાલયે (Home Ministry) તેમની સુરક્ષામાં વધારો કર્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સીના જણાવ્યા મુજબ જયશંકરને જાનથી મારી નાખવાની ધમકી મળી ?...