પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો શિવકુંજ આશ્રમ જાળિયામાં આરંભ
પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહભેર આરંભ થયો છે. વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં શિવ વંદના ધર્મ અને સંસ્કૃતિનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે. ભાવનગર જિલ્લાન?...
વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની અનોખી લોકપરંપરા
વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની અનોખી લોકપરંપરા રહેલી છે. જાળિયા ગામે કન્યાઓ દ્વારા આસ્થાભેર આ આયોજન થયેલું. પ્રકૃતિની ઉપાસના સાથે તેની કૃપા મળતી રહે તે માટે આપણી અનેક પરંપરાઓ સાથે...