જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આંતકવાદી હુમલા ના વિરોધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા મશાલ રેલી અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
આતંકવાદી હુમલા ના વિરુદ્ધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન, ભારતીય જનતા પાર્ટી, અખિલ હિન્દ મહિલા પરિષદ જેવા વિવિધ સંગઠનો તથા વાલોડ નગર તથા આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો આ શ્રદ્ધાંજલિ તથા જ...
પાકિસ્તાની હિંદુઓના વિઝા નહી થાય રદ્દ, સરકારે કરી જાહેરાત
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે પાકિસ્તાની હિન્દુઓમાં ચિંતા વધી ગઈ હતી. પરંતુ હવે વિદેશ મંત્રાલયે એક મોટી જાહેરાત કરી છે અને...
પહલગામ હુમલા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી, સુરક્ષાને લઈને આ માંગ
પહલગામ હુમલા અંગે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પહલગામમાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને, અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને દૂરના અને પહાડી વિસ્તારોમાં...
જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છાત્રુ વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ કામગ...
કાશ્મીરમાં પ્રથમ વાર દોડશે વંદે ભારત ટ્રેન, PM મોદી દેખાડશે લીલી ઝંડી, આ તારીખે લોકાર્પણ
કાશ્મીરને ટ્રેન રૂટ દ્વારા જોડવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી 19 એપ્રિલે કટરાથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. જમ્મુ-શ્રીનગર વંદે ભારત ટ્રેન હાલમાં થોડા મહિનાઓ માટે કટરાથી દોડશે ક...
‘કાશ્મીર અમારું છે’, પાકિસ્તાન યુએનમાં J&K પ્રદેશ પર નારા લગાવી રહ્યું હતું, ભારતે કહ્યું – ‘ગેરકાયદે કબજો ખાલી કરો
પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક ગતિવિધિઓથી હટી રહ્યું નથી અને સમગ્ર વિશ્વમાં પોતાની ભારત વિરોધી વિચારધારાનો નારા લગાવી રહ્યો છે. પરંતુ દરેક વખતે તેને તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. આ શ્?...
PM મોદી આજે જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કરશે, શરૂઆતમાં ત્રિજ્યા 721Km હશે
6 ડિસેમ્બર 2023ને પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ નિર્ણયથી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના પઠાણકોટ વિસ્તારોને રાહત મળશે, કારણ કે આ પ્રયાસથી ફિરોઝપ...
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદીઓ થયા ઢેર
ઉત્તર કાશ્મીરના સોપોર હેઠળના સાગીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ પહેલા બુધવારે બાંદીપોરા અને કુપવાડામાં પણ સેન?...
જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તાવને LGની મંજૂરી, હવે કેન્દ્ર લેશે અંતિમ નિર્ણય
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં આવતા જ ઓમર અબ્દુલ્લા સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપ-રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. હવે સરકારના આ પ્રસ્તાવને ઉપ-રા?...
કાશ્મીરનો ખીણ પ્રદેશ એક સમયે મીઠા પાણીનું તળાવ હતુ, NASA એ આપ્યા પુરાવાઓ
હિમાલયની તળેટીની સૌથી સુંદર ખીણ એટલે કાશ્મીર, એક સમયે કાશ્મીરનો ખીણ પ્રદેશ મીઠા પાણીનું સરોવર હતું. આ તે સમય હતો જ્યારે અહીં એક પણ વ્યક્તિ રહેતી ન હતી. પર્વતોથી ઘેરાયેલું આ તળાવ ધીમે ધીમે લુપ?...