જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત
જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં 25મી ઓગસ્ટે વાદળ ફાટવાના બનાવે ભારે વિનાશ સર્જ્યો છે. અચાનક પડેલા ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક વિસ્તારોમાં જાનહાનિ અને માલમત્તાન...
જમ્મુ-કાશ્મીરમાં LoC પર ‘ઑપરેશનલ ડ્યુટી’ દરમિયાન એક જવાન વીરગતિને પ્રાપ્ત
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરના ટિક્કા પોસ્ટ નજીક નિયંત્રણ રેખા (LoC) પર ફરજ બજાવતી વખતે ભારતીય સેનાના બહાદુર સિપાહી બનોથ અનિલ કુમાર વીરગતિ પામ્યા છે. સરહદ પર થયેલી ટૂંક?...
કુલગામ એન્કાઉન્ટર ચોથા દિવસે યથાવત: હમણાં સુધી 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલું એન્કાઉન્ટર ચોથા દિવસે પણ યથાવત છે, જ્યાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘમાસાણ લડાઈ ચાલુ છે. કુલગામના અખલ દેવસર વિસ્તારમાં 1 ઓગસ્ટે આ એન્કાઉન્?...
ઓપરેશન મહાદેવ બાદ સેનાનું ‘ઓપરેશન શિવશક્તિ’, બે આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ
ભારતીય સેના હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધની ઝુંબેશ હેઠળ સતત એક પછી એક સફળ ઓપરેશન્સ હાથ ધરી રહી છે. આજ રોજ પુંછ જિલ્લામાં એલઓસી (LoC) નજીક ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોરે "ઓપરેશન શિવશક?...
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં મોટી દુર્ઘટના, ITBPના જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 9 ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં મંગળવારે એક ગંભીર દુર્ઘટના ઘટી છે, જેમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોને લઈ જઈ રહેલી બસ અચાનક નિયંત્રણ ગુમાવીને કુલ્લાન પુલ પરથી સિંધ નદીમાં ખા?...
કોણ છે હાશિમ મુસા? પહલગામ હુમલાના મુખ્ય આરોપીને ભારતીય સેનાએ ઠાર માર્યો
એક તરફ જ્યાં દિલ્હી ખાતે સંસદમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને સેનાના શૌર્ય અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યાં જ બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોએ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. પહલગ?...
પૂંચમાં લેન્ડમાઈન વિસ્ફોટ: એક અગ્નિવીર શહીદ, 2 જવાનો ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના પુંચ જિલ્લાના એલઓસી નજીક આજે એક દુખદ ઘટના બની, જેમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં એક અગ્નિવીર જવાન શહીદ થયો અને બે અન્ય ઘાયલ થયા. આ દુર્ઘટના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં પેટ્રોલિંગ દ?...
જમ્મુના રામબનમાં 5 બસો વચ્ચે પરસ્પર ટક્કર, અમરનાથ ધામ જતા 36 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ બસો પરસ્પર ટક્કરાઈ ગઈ. આ બસો અમરનાથ યાત્રા માટે જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના ...
વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે. તેમણે આજે અહીં વિશ્વના સૌથી ઊંચા ચિનાબ પુલને દેશને સમર્પિત કર્યો .આ પુલ એફિલ ટાવર કરતા પણ ઊંચો છે અને તેને ભારતના એન્જિનિયરિ?...
ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર શ્રીનગર પહોંચ્યા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સૈનિકોને મળ્યા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આ વખતે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત અને ઓપરેશન સિંદૂર પછીની ઘાટીમાં તેમની હાજરીને ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. આ મુલાકાત દ્વારા તેઓ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્ય...