આતંકવાદીઓની ખુલી રહી છે હિંમત, છેલ્લા 78 દિવસમાં 11 હુમલા, LOC પાર આતંકવાદીઓની હાજરીથી ભારતીય સૈન્ય એલર્ટ મોડમાં
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સૈન્યના બે જવાન શહીદ થયા છે. જ્યારે એક સૈન્ય જવાન ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો...
370 હટતા જમ્મુ-કાશ્મીરમાં હુમલા વધ્યા, સેનાનું ચીન પર ફોકસ, જમ્મુથી ધ્યાન હટ્યું
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. મોટી વાત એ છે કે ઘણા વર્ષોથી શાંતિપૂર્ણ લાગતા જમ્મુમાં તણાવ હવે વધી ગયો છે. હાલના દિવસોમાં સૈનિકો પણ શહીદ થયા છે અને સુરક્ષાની ખામીઓ પણ સામે ?...
જમ્મુમાંથી હિંદુઓને ભગાડીને કાશ્મીર ખીણ બનાવાનું આતંકવાદીઓનું લક્ષ્ય
જમ્મુ અને કાશ્મીરમાં અચાનક વધેલા આતંકવાદી હુમલાથી સૌ ચિંતિત છે. કાશ્મીરમાં આતંકવાદી હુમલા સાવ બંધ તો ક્યારેય થયા જ નથી પણ આ વખતના હુમલા એ રીતે ચિંતાજનક છે કે, આતંકવાદીઓ જમ્મુ ડિવિઝને નિશાન બ...
જમ્મુ-કાશ્મીરમાંથી હવે આતંકનો ખાત્મો! સુરક્ષા દળોનો જબરદસ્ત પ્લાન, સેનાનું સ્પેશિયલ ઓપરેશન શરૂ
જમ્મુ કાશ્મીરથી એક મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ પાકિસ્તાન જમ્મુમાં સતત આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં પાડોશી દેશની આ નાપાક પ્રવૃતિ પણ સફળ ?...
ડોડામાં શહીદ થયેલા કેપ્ટન અને સૈનિકોના નામ થયા જાહેર
જમ્મુ-કાશ્મીરમાંથી ફરી એકવાર દેશને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ડોડામાં મંગળવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક કેપ્ટન અને 4 જવાનો શહીદ થયા હતા. દુર્ગમ વિ?...
આતંકીઓનો પીછો કરનારા 5 બહાદૂર જવાન શહીદ, જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભયાનક એન્કાઉન્ટર
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકીઓ સાથે સોમવાર સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક અધિકારી સહિત 5 સૈન્ય જવાનોએ આજે વહેલી સવારે હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો. આ એન્કાઉન્ટર ત્યારે થય...
જમ્મુ-કાશ્મીર મામલે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, ઉપરાજ્યપાલને આપી દિલ્હીના LG સમાન વહીવટી સત્તા
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને દિલ્હીની જેમ બંધારણીય અધિકારો આપવાની તૈયારી કરી લીધી છે. હવે જમ્મુ-કાશ્મીરના એલજીને પણ દિલ્હીના એલજીની જેમ વહીવટી સત્તા આપવામાં આવશે. અહીં પણ સરકાર એલજીની પ?...
જમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે. હુમલા બાદ ભારતીય સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આતંકવાદીઓએ લોઈ મરાડ ગામ પાસે સેનાના એક વાહનને નિશાન બના?...
જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ, ઓપરેશન ચાલુ
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો છે. કુલગામના મુદરગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પહેલા જવાન ઘાયલ થઈ ગયો હતો, ત્યારબાદ તેમને સારવાર અર્થે નજ?...
સૈન્યના 36 વીર જવાનોને મળ્યાં કીર્તિ અને શૌર્ય ચક્ર, રાષ્ટ્રપતિ મૂર્મુના હસ્તે સન્માનિત થયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શુક્રવારે સેના અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને અદમ્ય સાહસ અને અસાધારણ વીરતા માટે 10 કીર્તિ ચક્ર એનાયત કર્યા, જેમાં સાત મરણોપરાંત છે. રાષ્ટ્રપતિએ 26 શૌર્ય ચક્ર પણ ...