જમ્મુ-કાશ્મીર મામલે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, ઉપરાજ્યપાલને આપી દિલ્હીના LG સમાન વહીવટી સત્તા
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને દિલ્હીની જેમ બંધારણીય અધિકારો આપવાની તૈયારી કરી લીધી છે. હવે જમ્મુ-કાશ્મીરના એલજીને પણ દિલ્હીના એલજીની જેમ વહીવટી સત્તા આપવામાં આવશે. અહીં પણ સરકાર એલજીની પ?...
જમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે. હુમલા બાદ ભારતીય સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આતંકવાદીઓએ લોઈ મરાડ ગામ પાસે સેનાના એક વાહનને નિશાન બના?...
જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ, ઓપરેશન ચાલુ
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો છે. કુલગામના મુદરગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પહેલા જવાન ઘાયલ થઈ ગયો હતો, ત્યારબાદ તેમને સારવાર અર્થે નજ?...
સૈન્યના 36 વીર જવાનોને મળ્યાં કીર્તિ અને શૌર્ય ચક્ર, રાષ્ટ્રપતિ મૂર્મુના હસ્તે સન્માનિત થયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શુક્રવારે સેના અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને અદમ્ય સાહસ અને અસાધારણ વીરતા માટે 10 કીર્તિ ચક્ર એનાયત કર્યા, જેમાં સાત મરણોપરાંત છે. રાષ્ટ્રપતિએ 26 શૌર્ય ચક્ર પણ ...
વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર, જમ્મુથી 10 મિનિટમાં પહોંચશે માતાનું મંદિર
ઉનાળાની રજાઓ પૂરી થવા જઈ રહી છે પરંતુ શ્રદ્ધાળુઓ હજુ પણ તેમના પરિવાર સાથે મોટી સંખ્યામાં કટરા પહોંચી શકશે. વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ...
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરીના ગોહલાન વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ ઉરી સેક્ટરમાં એલઓસી પાસે બે આતંકીઓને ઠાર કર્યા છે. ઉત્તર કાશ?...
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો સાથે અથડામણમાં બે આતંકવાદી ઠાર, ઓપરેશન ચાલુ
ઉત્તર કાશ્મીરના સોપોરમાં આજે આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. એક પોલીસ કર્મચારી અને જવાન ઘાયલ થયા હોવાની પણ માહિતી મળ...
જમ્મુમાં આતંકી હુમલાને લઈને એક્શનમાં આવ્યા પીએમ મોદી, આપ્યો આ આદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જમ્મુ-કાશ્મીર ?...
મોદી સરકારની ત્રીજી ટર્મ ત્રાસવાદ માટે કાળ સમાન પૂરવાર થવી જોઈએ
જમ્મુ-કાશ્મીર સરહદે આતંકવાદીઓને આશ્રય આપનારા તેમના હેન્ડલર્સને લોકસભાની લડાઈમાં અપેક્ષિત પરિણામો મળ્યા ન હતા. આતંકવાદીઓ જે રીતે મેદાનમાં આવ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં તેમને સમ...
જમ્મુ-કાશ્મીરમાં વરસાદ-હિમવર્ષા આફત બન્યાં, ભૂસ્ખલનથી અનેક મકાનો ધરાશાયી, સ્કૂલો બંધ કરાઈ
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે જનજીવન મુશ્કેલીમાં મૂકાઈ ગયુ છે.રાજ્યમાં ત્રણ ડઝનથી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા છે છે અને ઘણા મકાનો ધરાશાયી થવાના આરે છે. બા...