જમ્મુ-શ્રીનગર હાઈવે પર મુસાફરોને લઈ જતી કેબ 300 મીટર ઉંડી ખીણમાં ખાબકી, 10 લોકોના મોત
દેશમાં હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ભીષણ અકસ્માતની ઘટના શ્રીનગર-જમ્મૂ નેશનલ હાઈવે પર બની હતી, જેમાં 10 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. https://twitter.com/AHindinews/status/177354...
કલમ 370 હટાવ્યા બાદ આજે PM મોદીની કાશ્મીરની પ્રથમ મુલાકાત, 1400 કરોડ રૂપિયાની યોજનાઓની આપશે ભેટ
દેશમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે શ્રીનગર જઈ રહ્યા છે. 370 કલમ હટાવ્યા બાદ વડાપ્રધાન મોદીની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હશે. તેઓ શ્રીનગરમાં એક રેલીને સંબોધવાના છે. ?...
100, 200 નહીં 2000 રેલવે પ્રોજેક્ટ- 41 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ… PM મોદી આજે દેશને આપશે અનેક ભેટ
26 ફેબ્રુઆરી 2024 એ દેશ માટે ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દેશને કરોડોની કિંમતની ભેટ આપવા જઈ રહ્યા છે. જેમાં અનેક રેલવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામેલ છે. PM...
બ્રિટિશ સંસદમાં કાશ્મીરી પત્રકાર – યાનાનો હુંકાર: ‘હું મલાલા નથી…”
જમ્મુ-કાશ્મીરની પત્રકાર યાના મીરે બ્રિટિશ સંસદ ભવનમાં 1 પાકિસ્તાનની બરાબરની ઝાટકણી ī કરી હતી. યાના મીરે પોતાના ભાષણમાં કહ્યું કે તે મલાલા નથી કે ને તેણે પોતાના દેશમાંથી ભાગવું પડશે. ī તેણે ક?...
ભારતીય સેનાની બહાદુરીને સલામ, જુઓ જવાનોએ કેવી રીતે 500 લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા
છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં હવામાનમાં પલટો આવ્યો છે. પર્વતો પર જ્યાં બરફ પડી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. એવામાં સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચા?...
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે CBIના દરોડા, હાઈડ્રો પાવર પ્રોજેક્ટ કેસમાં કાર્યવાહી
સીબીઆઈએ આજે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં કિરુ હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં રૂપિયા 2,200 કરોડના ભ્રષ્ટાચાર મામલે દિલ્હીમાં પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર સહિત 30થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ...
’70 વર્ષનાં અધૂરાં સપનાં પૂરા કરીશું’, PM મોદીએ જમ્મુ-કાશ્મીરને 30,500 કરોડની ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુની મુલાકાતે છે. અહીં તેમણે શિક્ષણ, રેલવે, ઉડ્ડયન અને માર્ગ ક્ષેત્રો સહિત રૂપિયા 30,500 કરોડના અનેક વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ રૂપિયા 13,375 કર?...
5 દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે PM મોદી, આ તારીખે આવશે ગુજરાત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
પીએમ મોદી હાલ કતારના પ્રવાસે છે. પ્રવાસમાંથી પરત આવ્યા બાદ પીએમ 20 ફેબ્રુઆરીએ જમ્મુની મુલાકાતે જવાના છે. પીએમ અહીં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેમની મુલાકાત પહેલા તમામ તૈયારીઓ પૂર્?...
14 ફેબ્રુઆરીનો એ કાળો દિવસ દેશ ક્યારેય નહીં ભૂલે, જ્યારે CRPFના 40 જવાનો થયા હતા શહીદ, PMએ આપી શ્રદ્ધાંજલિ
વર્ષ 2019નો આજનો દિવસ એટલે કે 14 ફેબ્રુઆરીના દિવસે જ પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં આપણાં 40 વીર જવાનો શહીદ થયા હતા. આજે આ હુમલાની વરસીના દિવસે PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પુલવામામાં શ?...
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સેનાના વાહન પર આતંકી હુમલો, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેના પર આતંકી હુમલાની ઘટના સામે આવી છે. પૂંછ સેક્ટરમાં સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. શુક્રવારે સાંજે થયેલા આ હુમલા બાદ ઘાટીમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ?...