જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો : સીઆરપીએફ ઇન્સ્પેક્ટર શહીદ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આંતકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. સીઆરપીએફની આ ટીમ ઉધમપુરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. અધિકારીઓના જ...
જમ્મુ કાશ્મીર- હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી, 4 ઓક્ટોબરે મતગણતરી
કેન્દ્રીય ચૂંટણી પંચે આજે વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામની તારીખ પણ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભાની ચૂંટણી સમયે જમ્મુ કા?...
જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં સેના-આતંકીઓ આમને-સામને, એક શહીદ, 4 જવાન ઘાયલ, એક આતંકી પણ ઠાર
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં ઘણા આતંકીઓ છુપાયેલા છે. જવાનોએ એક આતંકીને પણ ઠાર કર્યો છે. હવે સંરક્ષણ અ...
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા 28 બેંકના વિકલ્પ મળશે, આવકવેરા વિભાગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી
ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ ચાલુ મહિનામાં એટલેકે 31 જુલાઈ છે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે. આવકવેરા વિભાગે 28 બેંકોની યાદી પણ બ...
બાંગ્લાદેશથી દર મહિને 200થી વધુ રોહિંગ્યા ઘૂસણખોરી કરીને હાલ ભારત પહોંચી રહ્યા છે
ભારત સરકાર એક બાજુ દેશમાં ગેરકાયદે રીતે રહેતા 40 હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને પરત તેમના દેશમાં મોકલી દેવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી છે. બાંગ્લાદેશની સર?...
જેલમ નદીમાં બોટ પલટી જતાં 4 લોકોના મોત, સ્કૂલના બાળકો સહિત 7 લોકોનું કરાયુ રેસ્ક્યુ
કાશ્મીરના શ્રીનગરમાં આજે મોટી દુર્ઘટના ઘટી હતી. શ્રીનગરની જેલમ નદીમાં બોટ પલટી ગઈ હતી. આ બોટમાં 11 લોકો સવાર હતા અને તેમાં 5 સ્કૂલના બાળકો પણ સામેલ હતા. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થઈ ગયા છે અને 7 લ?...
અમરનાથ યાત્રા આજથી રજિસ્ટ્રેશન શરૂ, 40 દિવસ માટેની યાત્રા આ તારીખથી શરૂ થશે
અમરનાથ યાત્રાની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવી ગયો છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખો અને માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. આ વર્ષે અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થશે અને ?...
‘370ની દીવાલ પાડી દીધી, કોઈ રાજનૈતિક પાર્ટીની હિંમત નહોતી’, જમ્મુમાં PM મોદીએ ગજવી જંગી સભા
લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) ને લઈ રાજકીય પક્ષો ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. રાજકીય પક્ષોના નેતાઓ વિવિધ રાજ્યોમાં જઈને રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ને લઈ વડ?...
ધારા 370 કલંક હતી , હું મિટાવવા માંગતો હતો…: સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ PM મોદીનો લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને એક લેખ લખ્યો છે, જેમાં પીએમ મોદીએ કલમ 370 ને એક કલંક ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 11 ડિસેમ્બરે ભારતની સુપ્રીમ કોર?...
ચૂંટણી પંચને બદલે કેમ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બર પહેલા ચૂંટણી યોજવાનો કર્યો આદેશ ?
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને 2019ના ઓગસ્ટમાં નાબૂદ કરી હતી. આ પછી જમ્મુ અને કાશ્મીરના પ્રાદેશિક રાજકીય પક્ષ અને અન્યોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રી?...