નર્મદા જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા “આત્મનિર્ભર ભારત” અભિયાન અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન આજે શ્રી કમલમ, રાજપીપલા ખાતે કરવામાં આવ્યું હતું
આ વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી જગદીશભાઈ પારેખની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં જણાવ્યું કે આત્મનિર્ભર ભારત એ માત્ર એક કાર્યક્રમ નહીં, પ?...
કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ
મંડળથી લઇને પ્રદેશ સુધીની રચનામાં ગુજરાતમાં સંગઠનનું સાતત્ય રહ્યુ છે,સંગઠનની સાત્વીકતા રહી છે અને સતત ગુજરાત રાજય ઉદાહરણ રૂપ બન્યુ છે, કે જ્યા સરકાર અને સંગઠન સાથે મળીને એક વિકાસના મોડલને ?...
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રસરકારના 11 વર્ષ પુર્ણ, કમલમ ખાતે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની સરકારે જનતાને અપેક્ષા કરતા વધુ, ક્વોલીટી સાથે તેમજ સમયસર આપવુ તે મંત્ર સાથે કામ કર્યુ છે.સી.આર.પાટીલ 2014 પહેલાની કોંગ્રેસ સરકાર ભ્રષ્ટાચાર અને ગોટાળામા સામેલ ...
ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે બજેટ ૨૦૨૪ અંગે પત્રકાર પરિષદ યોજાઈ
બજેટ સત્ર 2024 અંતર્ગત કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ 2024 અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા ,કમલમ નડિયાદ મુકામે પ્રબુદ્ધ નાગરિક સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓ ઉપરાંત ?...
નડિયાદ કમલમમાં ગુજરાત રાજપૂત સેવા સમાજ અને કોંગ્રેસ સેવાદળના હોદ્દેદારો ભાજપમાં જોડાયા
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા અને રાજ્યભરમાં રાજકિય ચહલ પહલ તેજ બની છે, પ્રદેશ કક્ષાએ અને જિલ્લા સ્તર પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનો સિલસિલો જારી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ ?...