કપડવંજના ઉકરડીના મુવાડા ગામે ઉમિયા માતાજીની અખંડ ધૂનનો ભવ્ય મહોત્સવ યોજાયો
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે નિજમંદિરના પુનઃ નિર્માણને ૧૬૮ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે ૧૬૮ કલાકની શ્રી ઉમિયા શરણમ્ મમઃ મહામંત્રની અખંડ ધૂન તા.૭-૮-૨૦૨૩ સોમવાર થી તા.૧૪-૮-૨૦૨૩ ને સોમવાર દ...
કપડવંજમાં 108 ની ટીમે દર્દીના પરિવારને રોકડ પરત કરી
કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડા ગામ પાસે માર્ગ અકસ્માતમાં ઠાસરાના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં. જેને વધુ સારવાર અર્થે 108 ની ટીમ દ્વારા કપડવંજ સી.એચ.સી. માં ખસેડયા હતાં.જેમની પાસેથી મળી આવેલ રોક?...
કપડવંજમાં દિવ્યાંગો માટે યોજાયો સેવા યજ્ઞ
શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (જયપુર ફૂટ સેન્ટર, અમદાવાદ) અને શ્રી વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, કપડવંજના સંયુક્ત ઉપક્રમે અત્રેના શારદા સંકુલ ખાતે દિવ્યાંગો માટે સેવા યજ્ઞ યોજાયો હ?...
કપડવંજ અને વાત્રકકાંઠા વિસ્તારમાં ધરતીપુત્રોની આગવી કોઠાસૂઝ
કપડવંજ પંથક અને વાત્રકાંઠા વિસ્તારમાં રવિ સિઝનમાં પકવેલા બટાકા મોટા ભાગે જમીનની અંદરથી બહાર કાઢી લેવામાં આવે છે. આ અંગે પંથકના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહજી લક્ષ્મણસિંહજી સોલંકીના જણ?...
કપડવંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો
કપડવંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન ધારાસભ્ય રાજેશ ઝાલ...
કપડવંજના મહિલા ઉદ્યોગ સાહસિક દર્શના ઠક્કરને મુંબઈ ખાતે ગ્લોબલ વુમન લીડર એવોર્ડ એનાયત
દર્શનાબેન ઠક્કર યુવાનો અને મહિલાઓને જોબ શોધનાર બનવાને બદલે જોબ આપનાર બનવા માટે પ્રોત્સાહિત કરે છે તાજેતરમાં તાજ હોટલ, મુંબઈ ખાતે વર્લ્ડ વુમન લીડરશીપ કોંગ્રેસ એન્ડ એવોર્ડ દ્વારા યોજાયેલા...
કપડવંજ સહિત ગુજરાતભરમાં ટેબલ ટેનિસના વધતા મહત્વને વધારશે
આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોર્લિંગે ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજની મુલાકાત લીધી હતી. છેલ્લા 80 કરતાં વધુ વર્ષોથી કપડવંજ પંથકમા?...
કપડવંજ જીવનશિલ્પ કેમ્પસમાં “રામોત્સવ” ઉજવાયો
અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામની જન્મભૂમિ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે કપડવંજ જીવનશિલ્પ કેમ્પસમાં ધોરણ -૨ થી ધોરણ -૧૨ ના 1008 બાળકોએ 400 ફુટ વિસ્તારમા?...
કપડવંજ -નિરમાલીને જોડતો બેટાવાડા પાસેનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં અવરજવર માટે બંધ
કપડવંજ નિરમાલીને જોડતો બેટાવાડા પાસેનો માયનોર બ્રિજનો ક્ષતિગ્રસ્ત જણાતા તાત્કાલિક ધોરણે ટ્રાફિકની અવરજવર બંધ કરવામાં આવી છે.. આ અંગે કપડવંજ સ્ટેટ પીડબ્લ્યુડીના નાયબ કાર્યપાલક ઈજનેર જી?...
કપડવંજના ઝાલા રામ મહારાજ અયોધ્યા જવા રવાના
કપડવંજના ગોપાલપુરામાં આવેલ શ્રી રામદેવજી મંદિરના પૂજારી પુજ્ય સંત શ્રી ઝાલારામ મહારાજને અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળ્યું હતું. શ...