છેલ્લા તબક્કાના મતદાન પહેલા ગૃહમંત્રી અમિત શાહનો સૌથી મોટો ઈન્ટરવ્યૂ, જાણો કઇ મહત્વની વાતો કહી
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષો પર જોરદાર કટાક્ષ કર્યા હતા. અમિત શાહે જણાવ્યું કે કેવી રીતે 6 તબક્કાની ચૂંટણી બાદ ભાજપ પાસે બહુમતી છે. તેમણે ભ્રષ્ટા...
આજે ગુજરાત સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન, 1351 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થશે
આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહ...
બેંગલુરુમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, સાત રાજ્યોમાં પડ્યા દરોડા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી ષડયંત્રના મામલામાં બેંગલુરુ સહિત 7 રાજ્યોમાં દરોડા પડ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલાક અજાણ્યા બદમાશોએ બેંગલુરુમાં રાજભવનને ઉડાવી દેવાની ધમકી ...
રાજ્યસભાની 15 બેઠકો પર આજે થશે મતદાન, યુપી સહિત 3 રાજ્યોમાં રસપ્રદ મુકાબલો
દેશના ત્રણ રાજ્યોમાં રાજ્યસભાની 15 બેઠકો માટે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક બેઠક માટે આજે મતદાન થવાનું છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ...
બાંગ્લાદેશના મતુઆ ગઢમાંથી હિન્દુઓની ભારતમાં હિજરત, હવે મુસ્લિમોનો કબજો
બાંગ્લાદેશમાં હિન્દુઓની સાથે હવે મતુઆ સમુદાયના લોકો પણ સ્થળાંતર કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં મતુઆ સમુદાયના ગઢ ગણાતા ગોપાલગંજના ઓરકાંડીમાં તપાસ દરમિયાન ઘણા મોટા ખુલાસા થયા છે. ગોપાલગંજના ...
અબકી બાર…ભાજપને 370 બેઠક, તો NDAને 400 પાર કરાવીને જ રહેશે જનતા : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભાને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ લોકસભામાં કોંગ્?...
ભારત વિદેશી રોકાણનું વાઈબ્રન્ટ સ્પોટ : 2023માં 71 અબજ ડોલરનું રોકાણ
ભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બની રહ્યું છે. 2023માં ભારતમાં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જારી થયેલા આંકડા પ્રમાણે ભારતમાં ગત વર્ષે વિદેશી ?...
દક્ષિણનાં રાજ્યોએ અલગ દેશ માટે અવાજ બુલંદ કરવો પડશેઃ કોંગ્રેસ સાંસદ
કોંગ્રેસના સાંસદ ડી.કે. સુરેશે ગુરુવારે ઉત્તર અને દક્ષિણ ભારત મુદ્દે આપેલા નિવેદનથી વિવાદ છેડાઈ ગયો છે. કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી. કે.શિવકુમારના ભાઈ ડી.કે.સુરેશે આરોપ લગાવ્યા છે કે કર્ણ?...
NCP નેતાનો બફાટ, ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા: જિતેન્દ્ર આવ્હાડે
શ્રીકાંત પૂજારીની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી એવી સ્થિતિમાં વધુ એક નેતાના વાણી વિલાસના કારણે વિવાદ સર્જાયો છે. આ બધાની વચ્ચે શરદ પવારના NCP નેતા ડૉ.જિતેન્દ્ર...
રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે કર્ણાટકમાં ઊંબાડિયું
અંગે ખાસ્સો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો અયોધ્યાથી આવેલા અક્ષત-કળશની પૂજાના કાર્યક્રમ દ્વારા લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્ય?...