વિધાનસભા-કોલેજ-હોસ્પિટલને ઉડાવવાની ધમકી : 1100 વખત બોમ્બની ખોટી ધમકી આપનાર આરોપી ઝડપાયો
દિલ્હીમાં સતત ખોટા બોમ્બ ધમકીના કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી શ્રીનિવાસ લુઇસની ઓળખ થઈ છે, જે મૂળ કર્ણાટકનો રહેવાસી છે અને પોતાની માતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તેની ધરપ...
મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારત પર : કોમર્શિયલ LPGની અછતથી મુંબઈમાં 20% હોટલો બંધ, અનેક શહેરોમાં સંકટ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ભારતના દૈનિક જીવન પર પણ જોવા મળી રહી છે. Iran અને Israel વચ્ચે વધતા તણાવ અને દરિયાઈ માર્ગોમાં અવરોધને કારણે ભારતની ગેસ સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે. ખાસ કરી...
ઇઝરાયેલી ટુરિસ્ટ ગેંગરેપ કેસમાં 3 દોષીઓને ફાંસી, કોર્ટે કહ્યું ‘રેયરેસ્ટ ઑફ રેયર કેસ’
કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં આવેલી ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ગંગાવતીએ 6 માર્ચ 2025ના રોજ વિદેશી પર્યટકો સાથે બનેલી જઘન્ય ઘટનામાં ત્રણ દોષીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. કો?...
સબરીમાલા ગોલ્ડ સ્કેમમાં EDના 21 સ્થળોએ દરોડા
કેરળના આસ્થાનું કેન્દ્ર ગણાતા પ્રસિદ્ધ શબરીમાલા મંદિર સાથે જોડાયેલા સોનાની ચોરી અને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી...
કોંગ્રેસે કર્ણાટકને બનાવ્યું ‘ખાનગી ATM’, જાહેરાતોના બહાને નેશનલ હેરાલ્ડને કરોડો રૂપિયા, સોનિયા-રાહુલની AJLને સીધો લાભ
કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર જાહેર નાણાંના દુરુપયોગના ગંભીર આરોપો લાગ્યા છે. આરોપ છે કે રાજ્ય સરકાર કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે સંકળાયેલા અખબાર નેશનલ હેરાલ્ડને જાહેરાતોના બહાને અસામાન્ય અને ?...
કર્ણાટકમાં ટ્રક–બસની ભીષણ ટક્કર, 17 લોકો જીવતા બળીને મોતને ભેટ્યા
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાની આશંકા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ નજીક બન?...
કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાં ચાઈનીઝ GPSથી સજ્જ પક્ષી મળ્યું, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના કારવાર વિસ્તારમાં એક દરિયાઈ પક્ષી (સીગલ) મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. આ પક્ષીના શરીર પર ચીની બનાવટનું GPS ટ્રેકિંગ ડિવાઈસ લગાવેલું હોવાનું સામે ?...
દિલ્હી પોલીસની કર્ણાટક DyCM ડીકે શિવકુમારને નોટિસ, 19 ડિસેમ્બર સુધી હાજર થવાનો આદેશ
દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા નેશનલ હેરાલ્ડ કેસની ચાલુ તપાસ હેઠળ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને નોટિસ મોકલવામાં આવી છે. 29 નવેમ્બર 2025ની આ નોટિસમાં તેમને 19 ડિસેમ્બર 202...
PM મોદીએ ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લીધી
PM નરેન્દ્ર મોદીએ આજે ઉડુપીમાં ઐતિહાસિક શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લીધી અને ‘લક્ષ ગીતા પાઠન’ (લક્ષ્મણ ગીતાનું વાંચન) માં ભાગ લીધો. આ એક સામૂહિક પાઠ છે જેમાં 1 લાખથી વધુ ભક્તોએ ભગવદ ગીતાના શ્લોકોન?...
કર્ણાટકમાં RSSનું પથસંચલન યોજાયું, કોંગ્રેસના પ્રયત્નો નિષ્ફળ
કર્ણાટકમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા RSSના પથસંચલનનો મુદ્દો અંતે પૂર્ણ થયો છે. રાજ્યની કોંગ્રેસ સરકારે આ કાર્યક્રમને અટકાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, રવિવાર, 16 નવેમ્બરના રોજ કલબુર...