નેપાળમાં ઐતિહાસિક ફેરફાર : બાલેન શાહ બન્યા 47મા વડાપ્રધાન, ભારત સાથે ખાસ જોડાણ
નેપાળના રાજકારણમાં મોટો અને ઐતિહાસિક ફેરફાર નોંધાયો છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના યુવા નેતા બાલેન શાહ (બાલેન્દ્ર શાહ)ને દેશના 47મા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રામ ચંદ્ર પ?...
નેપાળમાં હિંસક પ્રદર્શનો બાદ રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ જાહેર, સેનાએ હાથમાં લીધું કાઠમંડુનું નિયંત્રણ
નેપાળમાં ભ્રષ્ટાચાર, નોકરીની અછત અને વધતી નાણાકીય અસમાનતાને લઈને લાંબા સમયથી ઉકળતા જન આક્રોશે 4 સપ્ટેમ્બર, 2025ના રોજ સરકાર દ્વારા 26 લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મુકાયા બા?...
નેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા રસ્તા પર ઉતરી હજારોની જનમેદની, રાજાશાહી પરત લાવવાની પણ માંગ: રાજધાની કાઠમંડુમાં પ્રદર્શન બાદ સેના હાઇએલર્ટ પર
પાડોશી દેશ નેપાળ હિંદુવાદી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ત્યાં મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે. વર્ષ 2008 સુધી ત્યાં રાજાશાહી હતી જે બાદ લોકશાહીની સ્થાપના કરવામાં આવી હતી. નેપાળમાં મોટી સંખ્યામાં હિંદ?...
નેપાળમાં રાજાશાહી પાછી લાવવાની માંગ ઉગ્ર બની, કાઠમંડુમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા
ભારતના પાડોશી દેશ નેપાળમાં હવે રાજાશાહી પાછી લાવવા માટેની માંગણી જોર પકડી રહી છે. ગુરુવારે રાજધાની કાઠમંડુમાં રાજાશાહીના સમર્થનમાં હજારો લોકો દેખાવો કરવા માટે રસ્તા પર ઉતરતા હિંસા ભડકી ઉ?...
નેપાળ અને ભારત સપ્તકોશી ડેમની ઊંચાઈ ઘટાડવા થયા સંમત
9-11 ઓક્ટોબરના રોજ બિરાટનગરમાં સપ્તકોશી હાઇ ડેમ બહુહેતુક પ્રોજેક્ટ અને સનાકોશી સ્ટોરેજ એન્ડ ડાયવર્ઝન પ્રોજેક્ટનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલી નેપાળ-ભારતની સંયુક્ત ટીમની 17મી બેઠક દરમિયાન...
નેપાળે યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે મોકલ્યું વિમાન.
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ નેપાળીઓ અને સેંકડો ઇઝરાયેલી અને અન્ય નાગરિકોના મોત થયાના છ દિવસ પછી, નેપાળ ગુરુવારથી યુદ્ધગ્રસ્ત પશ્ચિમ ?...