આસામ, કેરળ અને પુડુચેરીમાં જોરદાર મતદાન, સાંજે 5 વાગ્યા સુધી 86% સુધી પહોંચ્યો ટર્નઆઉટ
આજે આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સ?...
પ્રધાનમંત્રી મોદી અને જેપી નડ્ડા આજે આસામમાં ચૂંટણી પ્રચાર કરશે
દેશના પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં જીત મેળવવા માટે પૂરેપૂરી તાકાત સાથે મ...
Assembly Election 2026 : ભાજપે કેરળમાં 11 અને આસામમાં 2 ઉમેદવારોની યાદી જાહેર કરી
ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2026ની કેરળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે નવા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ જાહેરાત બાદ ચૂંટણીના માહોલમાં ગરમી આવી છે, કારણ કે પાર્ટીએ કેરળની 11 અને આસામની 2 બેઠકો માટે પો?...
કેરળ ચૂંટણી 2026 : કેરળમાં ભાજપે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાની બીજી ઉમેદવાર યાદી જાહેર કરી છે, જેમાં 39 બેઠકો માટે ઉમેદવાર?...
કેરળમાં પીએમ મોદીનો સંદેશ, પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ભારતીયોની સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરલના પ્રવાસે છે. અહીં એર્નાકુલમમાં યોજાયેલી એક જનસભાને સંબોધતા તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે હાલની ...
તમિલનાડુમાં SIR બાદ ફર્જી મતદારો દૂર, 74 લાખ ડુપ્લિકેટ નામો હટાવવામાં આવ્યા
તમિલનાડુમાં સાત રાજ્યોમાં એકસાથે હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના અંતર્ગત સોમવારે (23 ફેબ્રુઆરી, 2026) રાજ્યની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી પ્રમાણે તમ?...
રિલીઝ પહેલા જ કાનૂની ઝપાઝપી : ‘ધ કેરળ સ્ટોરી 2’નો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો
ભારતીય સિનેમામાં ઘણી ફિલ્મો વિવાદમાં રહી છે, પરંતુ રિલીઝ પહેલા જ રાજકારણ અને ન્યાયતંત્રમાં હલચલ મચાવનાર ફિલ્મો બહુ ઓછી છે. નિર્માતા Vipul Amrutlal Shahની આગામી ફિલ્મ ‘The Kerala Story 2: Goes Beyond’ એ ટ્રેલર રિલીઝ સાથે ?...
તિરુવનંતપુરમ રેલીમાં નાનકડા બાળકે જીત્યું PM મોદીનું દિલ, ભાષણ વચ્ચે કરી દિલ સ્પર્શી વાત
ગુરુવારે કેરળના તિરુવનંતપુરમમાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન નરેન્દ્ર મોદીના હૃદયસ્પર્શી દૃશ્યો જોવા મળ્યા, જે રાજકીય ભાષણની માત્ર રાજકીય જ નહિ પરંતુ માનવીય પાસું પણ ઉજાગર કરે છે. રેલી દ?...
કોંગ્રેસ માઓવાદીઓથી પણ વધુ ખતરનાક, તિરુવનંતપુરમમાં બોલ્યા પીએમ મોદી
કેરળમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં જનસભાને સંબોધી હતી. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આજે તેઓ અહીં નવી ઊર્જા અને નવી આશા ?...
પીએમ મોદીએ 4 ટ્રેનોને લીલી ઝંડી બતાવી, કેરળમાં રેલ કનેક્ટિવિટી મજબૂત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કેરળના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે તિરુવનંતપુરમમાં યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધિત કરી અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલો?...