કપડવંજ વિધાનસભાના ૮૦૦ થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
ધારાસભ્ય રાજેશ ઝાલાનું સફળ ઓપરેશન કપડવંજ વિધાનસભાના કોંગ્રેસના ૮૦૦ થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝા...
કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં મહેમદાવાદ રેલ્વે સ્ટેશન પુન:વિકાસનો કાર્યક્રમ યોજાયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 26 ફેબ્રુઆરી 2024ના રોજ વિડિયો કોન્ફ્રેન્સિંગ મારફતે રૂ. 41,000 કરોડથી વધારે મૂલ્યના રેલ્વેના 2000 માળખાગત પ્રોજેકટ્સનું શિલારોપણ, ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આ?...
કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રવિશંકર મહારાજની ૧૪૦મી જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા કાર્યક્રમ યોજાયો
મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પંચવટી સર્કલ પર રવિશંકર મહારાજની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. મહેમદાવાદ ?...
વડતાલમાં વસંત ખીલી : દેવને કેસુડાના પુષ્પના શૃંગાર અને નારંગીનો અન્નકૂટ યોજાયો
વિશ્વપ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલમાં વસંત ખીલી ઉઠી છે. શ્રીહરિકૃષ્ણ મહારાજ આદિ દેવોને ત્રણ હજાર કિલોગ્રામ પુષ્પ ગુંથીને શ્રૃંગાર એવં સિંહાસનની સજાવટ કરવામાં આવી ...
કપડવંજ કેળવણી મંડળ ધ્વારા ઓપન બેડમિન્ટન સ્પર્ધાનો શુભારંભ
કપડવંજ કેળવણી મંડળ યુથ ફોરમ દ્વારા બેડમિન્ટન રમતના વિકાસના મુખ્ય ઉદેશ્ય સાથે આયોજિત સ્વ.ડો.પિનાકીન ડી.શાહ ઓપન કપડવંજ બેડમિન્ટન સ્પર્ધાનો ઉદ્દઘાટન સમારંભ કોલેજ સ્થિત શ્રી પ્રદીપ પરીખ અને ?...
નડિયાદ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં ફાસ્ટ બોલર ટેલેન્ટ હન્ટ માં150થી વધુ ફાસ્ટ બોલરોએ ભાગ લીધો
ગુજરાત ક્રિકટ એસોસિએશન અને ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન ના સંયુક્ત ઉપક્રમે "ફાસ્ટ બોલર ટેલેન્ટ સર્ચ" કાર્યક્રમ નું આયોજન ગોકળદાસ પટેલ સ્ટેડિયમ, જે એન્ડ જે સાયન્સ કોલેજ પાછળ, નડિયાદ ખાતે થ?...
નાલંદા ઈંગ્લીશ મિડીયમ સ્કુલ તથા ડી.એચ. પટેલ આદર્શ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો
નાલંદા ઈંગ્લીશ મિડીયમ સ્કુલ તથા ડી.એચ. પટેલ આદર્શ વિદ્યાલયનો વાર્ષિકઉત્સવનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કાજલબેન પટેલ ચેરમેન ટાઉન પ્લાનિંગ કમિટીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્...
જય મહારાજ’ના ગગનભેદી નાદ સાથે સંતરામ મહારાજના ૧૯૩મા સમાધિ મહોત્સવની ઉજવણી
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદ ખાતે દિવ્ય મહાઆરતી અને સાકર વર્ષાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા ...
શ્રી ભીડભંજન હનુમાનજી દાદાને અનોખા ૫૧ શેરડીના ઉપયોગથી શણગાર કરાયા
મહા મહિનાની પૂનમના દિવસે નડિયાદ ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી દાદાને અનોખા ૫૧ શેરડી ના ઉપયોગથી શણગાર કરવામાં આવ્યા, જેનો ભાવિભક્તોએ મોટી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ મંદિર એક ત?...
વડતાલ દ્વિશતાબ્દી નિમિત્તે ચતુર્થ સત્સંગસત્રમાં સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મીની હોસ્પિટલ જેવી એમ્બ્યુલંસનું લોકોર્પણ
વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મુકામે ૨૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેક પૂનમમાં પવિત્ર દિવસે સત્સંગસત્ર યોજવામા આવે છે. આજે પૂજ્ય અથાણાવાળા સ્વામીના મંડળના માધ્યમે ?...