અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.!
દ્વારકામાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને નચાવ્યા હતા?...
વસંત પંચમી 2026 : જ્ઞાન, કલા અને સરસ્વતી પૂજાનો પવિત્ર તહેવાર
વસંત પંચમી દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષ (વધતા તબક્કા) ના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે. 2026 માં, આ પવિત્ર તહેવાર 23 જાન્યુઆરી, શુક્રવારના રોજ ભક્તિ અને આનંદ સાથે ઉજવવામાં આવશે. વસંત પંચમીનું ધા?...
ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાનામાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય – ગોવિંદભાઈ ધોળકિયા
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા દવાખાનામાં યોજાયેલ પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ પ્રસંગે પ્રમુખ સ્થાને રહેલ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ટીંબીના આ દવાખાનામા ગીતાના સંદેશ મુ...
ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વૃધ્ધ હોઈ શકે
ગોપનાથમાં રામકથામાં નરસિંહ મહેતા પ્રસંગ વંદના સાથે શિવ વિવાહ વર્ણન કરતાં મોરારિબાપુએ ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વૃધ્ધ હોઈ શકે તેમ જણાવ્યું. ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા 'માન?...
વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ શિક્ષણનાં પાંચ તત્ત્વો – મોરારિબાપુ
માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને 'દર્શક સન્માન' અર્પણ કરતાં મોરારિબાપુએ વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ શિક્ષણનાં પાંચ તત્ત્વો ગણાવ્યાં. રઘુવીરભાઈ ચૌધરીનાં અધ્યક્ષ સ્થાને આ સમા...
એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે – મોરારિબાપુ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા સેંજળ ધામમાં યોજાયેલ કાર્યકર સજ્જતા શિબિરમાં 'લોકભારતીત્વ' ગુણ સંબંધે મોરારિબાપુએ તેમનાં પ્રવચનમાં એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્ર?...
આ વખતે મહાકુંભમાં થશે એકતાનો મહાયજ્ઞ, PM મોદીએ પ્રયાગરાજની ધરતી પરથી બોલ્યા
13 જાન્યુઆરી 2025થી શરૂ થનારા મહાકુંભની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે પીએમ મોદી પણ પ્રયાગરાજ પહોંચ્યા અને ત્યાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું. તેમજ પ્રયાગરાજની ધરતી પરથી ?...
જાણો શાહરૂખ ખાનની ફિલ્મના નામનો અર્થ અને તે નામ ક્યાંથી આવ્યું?
શાહરુખ ખાનની નવી ફિલ્મનું સાચું નામ આખરે છે શું. ફિલ્મની જાહેરાતથી પોસ્ટર અને ટ્રેલર સુધી ડંકી લોકો કહી રહ્યા છે. પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે કે, ડંકી શબ્દ, ત્યારે હવે સવાલ એ છે કે, ફિલ્મનું સા?...
વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને આપેલી ભેટ પાછળ છુપાયેલુ છે ધાર્મિક મહાત્મય, જાણો શું છે
પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેન સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમને 10 પ્રકારની ભેટ આપી હતી. આ ભેટો ઘણી રીતે ખાસ છે. આ ખાસ ભેટો ભારતીય પરંપરાને પ્રતિબિંબિત કરે છ?...