જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, 33 કોટી દેવી-દેવતા સાથે સ્વયંભૂ શિવલિંગના દર્શન
અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. મહાદેવનું આ મંદિર સદીઓ પહેલા નાની દેરી સ્વરુપે હતું, ત્યારે ભાવિક ભક્તો ફક્ત દીવો કરીને આરતી કરતા હતા. વર્ષોથી આરતીની પ?...
PM મોદીએ G7 સંમેલનમાં રજૂ કર્યો ‘ભારતનો 4A ફોર્મ્યુલા’, ભારતની અર્થવ્યવસ્થા અંગે પણ કહી મહત્ત્વની વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલનમાં સંબોધન કરી ભારતના 4A ફોર્મ્યુલા, ઊર્જા સુરક્ષા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સહિત અનેક મુદ્દા રજૂ કર્યા છે. G7 આઉટરીચ સત્રમાં બોલતા વડાપ્રધાન મોદીએ ...
ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત : રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો, 5નાં મોત
ઉત્તરપ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. બદાયૂંથી પરત ફરી રહેલા એક પરિવારની કાર જહાંગીરાબાદ રોડ પર ચાંડોક દૌરાહા નજીક રેલિંગ સાથે અથડાઈને પલટી ગઈ હતી....
આરબીઆઇએ ગ્રાહકોને આપી મોટી રાહત, દસ વર્ષથી નિષ્ક્રિય રહેલા બેંક એકાઉન્ટ મામલે લીધો આ નિર્ણય
ભારતીય રિઝર્વ બેંકના કરોડો બેંક ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે 10 વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય રહેલા બચત અને ચાલુ ખાતાઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં ગ્રાહક આ એકા?...
મોબાઈલ પર મળશે PF એકાઉન્ટના પળેપળના સમાચાર, જાણો કેવી રીતે નંબર કરવો અપડેટ
ટેક્નોલોજીના આ યુગમાં હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલ મોટાભાગના કાર્યો ઓનલાઇન થઈ શકે છે. EPFOમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો ખુબજ જરૂરી છે, કારણ કે પાસવર્ડ રીસેટ, બેલેન્સ ચેક, ક્?...
અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર
અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન થયું ક્રેશ છે, ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે, હાલ દુર્ઘ?...
‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરૂવારે કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન દેશના રાજકીય બિરાદરીએ જે પરસ્પર સમજણ બતાવી, તે બનેલી ?...
ગાંધીનગરમાં PM નો ભવ્ય રોડ શો: ‘ઓપરેશન સિંદૂર’ના નારાથી ગુંજ્યું પાટનગર!
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે ત્યારે ગઈકાલે રાજ્યમાં ત્રણ ભવ્ય રોડ શો અને બે જાહેરસભાને સંબોધ્યા બાદ, આજે પણ તેમના દિવસની શરૂઆત ગાંધીનગરમાં ભવ્ય રોડ શો સાથે થઈ. રાજ?...
2023થી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો CRPF જવાન, NIAએ કરી ધરપકડ
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપસર દિલ્હીથી CRPF જવાન મો...
હિન્દુ સમાજની એકતા જ શક્તિશાળી અને ધર્મનિષ્ઠ ભારત બનાવી શકશે : ભાગવત
હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, ભારતને આર્થિક અને સૈન્ય દૃષ્ટિથી એટલું શક્તિશાળી બનાવાય કે દુનિયાની અનેક તાકતો મળીને પણ તેને જી?...