યાત્રાધામ ડાકોર ખાતે શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી
ગોપાષ્ટમી નિમિત્તે ડાકોરમાં રણછોડરાયજી ગૌશાળાની ગાયોની પૂજા કરી નગરના માર્ગો પર લોક દર્શનાર્થે ફેરવવામાં આવી. યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત રીતે પ્રતિવર્ષ ગોપાષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે....
વડતાલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટનું વિમોચન
શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલધામની સ્થાપનાના ૨૦૦ વર્ષ ના ઉપક્રમે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, પ.પૂ. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્?...
સુપ્રસિધ્ધ વડતાલમાં દ્વિશતાબ્દી મહાઉત્સવનો ઐતિહાસિક શુભારંભ : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની રાજધાની તીર્થધામ વડતાલ ખાતે તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતો?...
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, LMV લાઈસન્સથી 7500 કિલો સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવી શકાશે
સુપ્રીમ કોર્ટના તાજેતરના એક મહત્ત્વપૂર્ણ ચુકાદા મુજબ, LMV (લાઈટ મોટર વ્હીકલ) લાઈસન્સ ધરાવતા લોકો 7500 કિલોગ્રામ (7.5 ટન) સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવી શકશે. આ ચુકાદો LMV લાઈસન્સની શ્રેણી પર સ્પષ્ટ?...
સુપ્રીમ કોર્ટે મદરેસાઓને આપી મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો
સુપ્રીમ કોર્ટે મદરેસાઓને મહત્વપૂર્ણ રાહત આપતાં અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાને રદ કરી દીધું. આ ચુકાદામાં હાઈકોર્ટએ મદરેસાઓ પર કેટલાક નિયંત્રણો મૂક્યાં હતા, જેમાં મદરેસાઓના નફો પર નિયંત્?...
નડિયાદ શહેરમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરવામાં આવ્યા, સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી. શિયાળાની શરૂઆત થતાં જ આજે દાદા ને આમળા નો ભોગ ધરાવ?...
કલાકારોના મુખેથી ગુજરાતના કેટલાક ક્ષેત્રની સરખામણી કરી ઊંચ-નીચના ભેદ ન કરી અને ગૌરવશાળી ગુજરાત વિશે વાતો કરી ગુજરાતની અખંડતાને જાળવવાનું કાર્ય કરવું જોઈએ.
હાલમાં ગુજરાતના એક પ્રતિષ્ઠિત ડાયરાના કલાકાર દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારો ની વચ્ચે સરખામણી કરવાનો મુદ્દો સમાચાર અને મીડિયામાં ખૂબ જ ધ્યાનમાં આવી રહ્યો છે. આ ટિપ્પણીથી કલાકારોએ દૂર રહે...
ખેડૂતોને આર્થિક મજબૂતી પ્રદાન કરવા માટે પ્રાકૃતિક ખેતી મજબૂત વિકલ્પ
ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી અતિ મહત્વપૂર્ણ - ખેડૂત શ્રી મહેશભાઈ તડવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સફળ પ્રયાણ કરતા શ્રી તડવીની આવકમાં વધારો આલેખન – રોશન જી. સાવંત રાજપીપલ...
સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવન તૈયાર, 31 ઓક્ટોબરે અમિત શાહના હસ્તે લોકાર્પણ
યાત્રિક ભવનનું બિલ્ડીંગનું 9,00,000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊ...
આવી ગયો વંદે ભારત સ્લીપરનો પ્રથમ વીડિયો, અંદરથી કંઈક આવી દેખાય છે હાઈટેક ટ્રેન
ચેન્નાઈમાં વિલ્લીવાકમમમાં ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં વંદે ભારત સ્લીપર કોચના લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રથમ વીડિયો સામે આવ્યો છે. પહેલીવાર વં?...