દેશના આ રાજ્યમાં ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરાયા, જાણો સરકારે શું કર્યો આદેશ
મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જાહેર કરતા ગાયને રાજ્યમાતા જાહેર કર્યા છે. આદેશમાં લખવામાં આવ્યું છે કે શાસને આ નિર્ણય લીધો છે કે ગાયનું ભારતીય સંસ્કૃતિ, વૈદિકકાળથી મહત્વ છે. દેશી ગાયનું દૂધ માનવ ...
UPI પેમેન્ટ કરવું છે? તો એની માટે ઇન્ટરનેટની જરૂર નથી, આ રીતે એક જ ક્લિકમાં થઇ જશે ટ્રાન્ઝેક્શન
હાલના ડિજિટલ યુગમાં મોટાભાગના દરેક લોકો ડિજિટલ પેમેન્ટ કરતા હોય છે. જેમાં ઘણી વાર ઈન્ટરનેટ કામ ન કરવાથી પેમેન્ટ અટકતું હોય છે. આવા સમયે NPCIની સર્વિસનો ફાયદો લઈ શકાય છે. જેમાં યુપીઆઈ યુઝર્સને ઈ?...
અમારા પડોશી આતંકવાદનું કેન્દ્ર, POK અમારુ છે-UNGAમાં પાકિસ્તાનને ઘેરતા વિદેશ પ્રધાન એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને સંબોધિત કર્યું. વિદેશ મંત્રીએ કહ્યું કે અમે ગઈ કાલે આ મંચ પરથી કેટલીક અજૂગતી વાતો સાંભળી. હું ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગુ છુ...
નેપાળમાં વરસાદે તારાજી સર્જી, પુર અને ભૂસ્ખલનને કારણે 170 લોકોના મોત, 42 ગુમ
નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારોના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વ?...
જમ્મુ-કાશ્મીર: કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદી ઠાર, સેનાના 4 જવાન અને એક પોલીસ અધિકારી ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અઠડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકાર?...
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા આગામી 29 સપ્ટેમ્બરના રોજ યોગ શિબિર યોજાશે
નડિયાદ ખેડા જિલ્લામાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા યુગનું કાર્ય ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે જેના ભાગરૂપે આગામી 29 સપ્ટેમ્બરના રોજ હૃદય દિવસ (વર્લ્ડ હાર્ટ દિવસ) નિમિત્તે બીએપીએસ સ્વામિન?...
રાજપીપલા ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન નો વિરોધ કરાયો, સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ની હાજરીમાં ધરણા કાર્યક્રમ યોજાયો
તાજેતરમાં અમેરિકામાં પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનામત વિરોધી નિવેદન કરી SC/ST અને ઓબીસી સમાજ વિરૂદ્ધ કોંગ્રેસની માનસિકતા જાહેર કરી છે, ત્યારે અનામત વિરોધી કોંગ્રેસને ખુલ્લ...
સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
સોમનાથ વિસ્તારાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. આ ઉપ?...
અયોધ્યા રામ મંદિરનું કામ તેજ ગતિએ, આ તારીખ સુધીમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. મંદિરના બીજા માળનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. રામ મંદિરના નિર્માણનું કામ ડિસેમ્બર અથવા મકરસંક્રાંતિ સુધીમાં પૂર્ણ ?...
મહેમદાવાદની બીઓબી સામે વહેલી પરોઢથી જ પગારખાની 48 ફૂટ લાંબી લાઈનો
મહેમદાવાદ શહેરમાં આવેલી બેંક ઓફ બરોડા બહાર આજે વહેલી સવારથી જ આધારકાર્ડને મોબાઈલ સાથે લિંક કરાવવાની કામગીરી લાંબી લાંબી લાઈનો લાગી હતી.પોતાના પગરખાં મૂકીને વાલીઓ ધંધા-રોજગાર બગાડીને તેમજ...