તમારી બધી જ લોનના હપ્તા ઘટશે! RBIના નવા ગવર્નર વ્યાજદર ઓછા કરે તેવું વિશ્લેષકોનું અનુમાન
આરબીઆઈના નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રા ફેબ્રુઆરીમાં આગામી પોલિસી સમીક્ષામાં દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. તેમ નિષ્ણાતો માને છે. તેમનું કહેવું છે કે પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં ઘટાડ...
‘ધર્મના આધાર પર અનામત ન આપી શકાય’ સુપ્રીમ કોર્ટે કારણ સાથે ટાંકી મોટી વાત
ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે કલકત્તા હાઇકોર્ટના આ ચુકાદાને પડકારતી અરજી પર સુનવણી કરતાં કહ્યું કે વર્ષ 2010 માં પશ્ચિમ બંગાળમાં જે જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવામાં આવ્યો હ...
કેન્દ્ર સરકારની મોટી તૈયારી, આ સત્રમાં ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ રજૂ કરી શકે
કેન્દ્ર સરકાર તેની વન નેશન વન ઇલેક્શન યોજનાને લાગુ કરવા માટે પ્રસ્તાવિત બિલ પર વ્યાપક ચર્ચા કરવાની તરફેણમાં છે. જો કે બિલને હજુ સુધી કેબિનેટની મંજૂરી મળી નથી, પરંતુ સરકાર તેને સંસદના વર્તમા?...
નડિયાદ: પીજ ભાગોળની ઓરડીમાંથી વિદેશી દારૂ બીયરની ૬૦૦ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા
ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેટ મોનીટરીંગ સેલે પીજ ભાગોળ વિસ્તારમાં છાપો મારી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટે...
તેલંગાણામાં 5.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, હૈદરાબાદ સુધી અસર દેખાઈ, લોકો ફફડી ઊઠ્યા
આજે સવારે તેલંગાણાના મુલુગુ જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. ભૂકંપને લીધે લોકો એટલી ...
“ઇસ્કોન સન્યાસી ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયપૂર્ણ કારાવાસમાંથી મુક્ત કરો.” : દત્તાત્રેય હોસાબલે, સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
"બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, હત્યાઓ, લૂંટફાટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ત?...
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા 'ઘરચોળા' ને ભારત સરકારે ભૌગોલિક સંકેત (GI - Geographical Indication) ટેગ આપીને તેની અનોખી ઓળખને માન્યતા આપી છે. આ ટેગ પ્રાપ્ત કરનાર ઘરચોળા ગુજરાતની હસ્તકલા ક્ષેત્રની 23મી વસ્તુ બની ?...
મહેમદાવાદ તાલુકાના ઝાબાંની મુવાડી ગામમાં નાબાર્ડના સહયોગથી એફ.એલ.સી કેમ્પનું આયોજન
તા. ૨૭/૧૧/૨૦૨૪ ને બુધવાર, મહેમદાવાદ તાલુકો, ઝાંબાની મુવાડી ગામ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હ?...
હવે ભારતમાં જ બનશે ઇજેક્શન સીટ પેરાશૂટ, આ શહેરને મળ્યો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ
સંરક્ષણ સંસ્થાઓ આત્મનિર્ભર ભારતના અભિયાનને આગળ લઈ જવામાં વધુ પ્રયાસો હાથ ધરી રહી છે. ત્યારે હવે વધુ એક ઉત્પાદનને ભારતમાં બનાવવાનો નિર્ણય કર્યો છે. હવે તેજસ એરક્રાફ્ટના પાઇલટ માટે ઇજેક્શન સ...
શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે ગામડેથી તાલુકા મથક પર KYC કરાવવા ત્રણથી ચાર ધક્કા થવાનું કેટલું યોગ્ય
સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃતિ માટે આધાર કાર્ડનું KYC ફરજીયાત પણે કરાવવાનો નિયમ આવેલ છે. પણ આ કામ ઉમરેઠ તાલુકા મથકની બેંકોમાં થતું હોવાથી નાના નાના વિદ્યાર્થીઓ અને ત?...