1 એપ્રિલથી યૂનિફાઈડ પેન્શન સ્કીમ થઈ જશે શરુ, લાભ ઉઠાવવા આ તમામ કરી શકશે અરજી
કેન્દ્રીય કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શન આપવા માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) 1 એપ્રિલ, 2025થી શરૂ થવા જઇ રહી છે. 1 એપ્રિલ, 2025 ના રોજ અથવા તે પછી કામ કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ આ માટે અરજી કરી શક...
નર્મદા પરિક્રમા પૂર્વે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે. ઉંધાડની અધ્યક્ષતામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રતિનિધિ અને જિલ્લાના મહત્વના અમલીકરણ અધિકારીઓની પરિક્રમા સંદર્ભે બેઠક યોજાઈ
નર્મદા જિલ્લામાં દર વર્ષે એક મહિનો યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો શ્રદ્ધાળુઓ ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. દર વર્ષે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામા?...
સુનિતા વિલિયમ્સ 286 દિવસ બાદ ઘર વાપસી, ડોલ્ફિને શાનદાર સ્વાગત કર્યું, જુઓ વીડિયો
અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર અવકાશમાં નવ મહિના ગાળ્યા બાદ પૃથ્વી પર પાછા ફર્યા છે. તેઓ NASA અને Roscosmos સાથે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં ફ્લોરિડાના દરિયાકાંઠે સુરક્ષિત રીતે ઉતર?...
હાઇવે માટે સંપાદિત કરેલી જમીનો મૂળ માલિકોને પરત કરશે સરકાર! કાયદામાં ફેરફારની તૈયારી
કેન્દ્ર સરકાર નેશનલ હાઇવે ઍક્ટમાં અનેક સુધારા કરવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સંદર્ભમાં પ્રસ્તાવ કેબિનેટની મંજૂરી માટે પણ મોકલી દેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્?...
એરાલ ગામે બિરાજતા એરાઈ માતાજી, 2000 વર્ષ જૂના પૌરાણિક મંદિરનો છે રોચક ઈતિહાસ
પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના એરાલ ગામે વર્ષો પહેલાથી સ્થાપિત થયેલું એરાઈ માતાજીનું મંદિર આવેલું છે. ગાઢ જંગલ અને પાંચ ટેકરીઓની વચ્ચે આવેલુ એરાઈ માતાજીનું મંદિર 2000 વર્ષ પૌરાણિક હોવાનુ?...
માં હરસિદ્ધિના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિશેષ અહેવાલ – ૨૦૨૫
ઇ.સ.૧૬૬૦ માં વેરીશાલજી મહારાજે રાજપીપલામાં માઁ હરિસિદ્ધિના મંદિરની સ્થાપના કરી હતી : પાંચ વર્ષ પૂર્વે મંદિર પરિસરમાં વેરીશાલજી મહારાજની પ્રતિમાનું પણ અનાવરણ થયું હતું આસો નવરાત્રિ પર્વમ...
ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીત પર પાટણમાં ધમાકેદાર ઉજવણી: ફટાકડાં, ઢોલ-નગારા અને દેશભક્તિના નારા ગૂંજી ઉઠ્યા
દુબઈમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે રોમાંચક જીત નોંધાવતા પાટણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. શહેરના બગવાડે દરવાજા સહિત અનેક સ્થળોએ એલઈડી સ્ક્રીન લગાવી ક્રિકેટ પ્રે...
દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતના નવસારીમાં લાખપતિ દીદીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ વાંસી બોરસી ગામમાં લખપતિ દીદી સંમેલનમાં ?...
આ વર્ષના Women’s Day ની શું છે થીમ? જાણો ઈતિહાસ અને મહત્ત્વ…
મહિલાઓના અધિકારો અને સશક્તિકરણ વિના સમાજનો સમૂચિત વિકાસ શક્ય નથી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ – 8 માર્ચ🔹 આ દિવસ વિશ્વભરમાં મહિલાઓના હકો, સમાનતા અને પ્રગતિ માટે ઉજવવામાં આવે છે.🔹 1909માં પ્રથમ વખ...
‘દ્વારકા’ ને કેમ કહેવાય છે મોક્ષનું દ્વાર ? જાણો નામ પાછળનું રહસ્ય!
દ્વારકા નામ સંસ્કૃત શબ્દો "દ્વાર" (દ્વાર અથવા પ્રવેશદ્વાર) અને "કા" (સ્થળ અથવા સ્થળ) પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ "સ્વર્ગ અથવા મુક્તિનો પ્રવેશદ્વાર" થાય છે, તેને "દેવભૂમિ" કહેવામાં આવે છે કારણ ક?...