ઈસ્લામિક સહયોગ સંગઠનને ભારતના આંતરિક મામલા પર બોલવાનો અધિકાર નથી : વિદેશ મંત્રાલય
ભારતે ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC) દ્વારા તેની સામે કરવામાં આવેલી ટીકા અને ઠરાવોને લઇને સખત પ્રતિક્રિયા આપી છે અને આ બધાને “અયોગ્ય, તથ્યવિહોણા અને પાયાવિહોણા” ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે સોમવા?...
પ્લીઝ, હવે સીઝફાયરનો ભંગ ન કરતાં : ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા બાદ ટ્રમ્પનું નિવેદન
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 12 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે સીઝફાયર તરફ વધતું જણાય છે, પરંતુ હકીકતમાં સ્થિતિ હજુ પણ અત્યંત સંવેદનશીલ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો ?...
ગુજરાતના બંદરો પર ઇરાન જતાં એક લાખ ટન બાસમતી ચોખા અટવાયા
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની સીધી અસર હવે ભારતના બાસમતી ચોખા નિકાસકારો પર પડતી જોવા મળી રહી છે, ખાસ કરીને ઈરાન તરફ જતા વેપાર પર. ઓલ ઇન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઈરાન માટે મોક?...
નવસારીમાં સતત વરસાદથી વિજલપોર શાકમાર્કેટમાં પાણી ભરાયા
નવસારીમાં સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ઉઠ્યા છે. સુરતની સાથે નવસારીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જેના કારણે વિજલપોર વિસ્તારમાં પાણી ભરાયા છે. ?...
ઈરાન હોર્મુઝ બંધ કરે તો ભારત પર કેવી અસર થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધમાં હવે અમેરિકાએ ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈરાની સંસદે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait Of Hormuz)ની ખાડી બંધ કરવાનો ઠરા...
અમદાવાદ રથયાત્રાઃ એન્ટી-ડ્રોન સિસ્ટમ, અમદાવાદ પોલીસનું સતત નિરીક્ષણ અને AIનો ઉપયોગ
27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તંત્ર અને સ્થાનિક મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સાદાઈથી રથયાત...
બંગાળમાં 629 વર્ષથી ચાલતા મેળા પર લાગી રોક, હલાલ પ્રસાદ બાદ હિંદુ આસ્થાનું વધુ એક અપમાન
પશ્ચિમ બંગાળમાં (West Bengal) મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકાર સતત હિંદુ આસ્થાનું અપમાન કરી રહી છે. ક્યારેક રામ નવમીમાં રથયાત્રા રોકીને તો ક્યારેક ‘હલાલ પ્રસાદ’ના (halal prasad) નામે હિંદુ સમુદાયની લાગણી દુભાવ?...
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવું ઇરાન માટે આત્મઘાતી પગલું સાબિત થશે, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા યુદ્ધસદૃશ તણાવના પગલે સમગ્ર વિશ્વ ચિંતિત છે, પરંતુ તણાવના વચમાં ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી સૌથી વધુ ચિંતાનો વિષય બની છે. જોકે, યુએસ પેન્ટા...
હોર્મુઝની ખાડી બંધ થાય તો ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે, 40 ટકા સપ્લાય ખોરવાશે
ઈરાન અને ઈઝરાયેલ મુદ્દે વિશ્વના દેશો દ્વારા આપવામાં આવી રહેલી મિશ્ર પ્રતિક્રિયાથી ઈરાન નારાજ છે. તેમાંય અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ ઊર્જા કેન્દ્રો ઉપર જે રીતે હુમલા કરવામાં આવ્યા તેના ક?...
એર ઈન્ડિયાનો નવો નિર્ણય, 15 જુલાઈ સુધી મુંબઈ-અમદાવાદ સહિત આ રૂટની ફ્લાઈટ્સમાં કરાયો ઘટાડો
એર ઈન્ડિયાએ પોતાના નેરોબોડી નેટવર્કમાં 15 જુલાઈ, 2025 સુધી માટે કામગીરીમાં કરાયેલા તાત્કાલિક ઘટાડાની જાહેરાત કરી છે. આ પગલું એરલાઇનની ઓપરેશનલ સ્થિરતા સુધારવા અને મુસાફરોને અંતિમ ઘડીના વિલંબ ?...